SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ 74 હસ્તપ્રત પરિચય પ્રાપ્ત થઈ છે. શ્રી' આટલો જ ઉલ્લેખ છે. લેખક તરફથી (ક.) ડા. નં - ૨૦૮, પ્રત ક્રમાંક- કોઈ પુષ્પિકા નથી. ૯૫૯૮, કુલ પત્ર-૧૯ (તેમાં ૧ અને (ગ.) પ્રત ક્રમાંક (=Acc.No.) ૧૬૩૯૩. ૧૯ આ બે પત્રો પર લખાણ નથી.) પ્રતિ પત્ર પ્રતનું માપ - ૨૬.૫ x ૧૧ સે.મી. છે. પંક્તિ-૧૧, પ્રતિ પંક્તિ અક્ષરો ૩૦થી ૩૮ છે. કુલ પત્ર ૮ છે. પ્રતિ પત્ર પંક્તિ-૧૬ કે ૧૭ પ્રતમાં વચ્ચે બદામ આકારનું કોરું ચોખડું છે. પ્રતિ પંક્તિ અક્ષરો ૪૮ થી ૫૮ છે. રાખ્યું છે. અક્ષરો જાડા અને સુંદર છે. મોટે અક્ષરો ઝીણાં છે છતાં સુવાચ્ય છે. અંકો ભાગે પડિમાત્રા વપરાઈ છે. બધા જ દંડો લાલ અને દેશીઓ વગેરે પર લાલ રંગ કરેલો છે. રંગથી કર્યા છે. બે સ્થળે નિશાની દ્વારા નીચેની સમગ્ર પ્રતમાં દંડ લાલ શાહીથી કરેલા છે. ખાલી જગ્યામાં અને એક સ્થળે 'I' નિશાની પ્રતમાં ચારેય બાજુ કોરી જગ્યાઓમાં રાસમાં દ્વારા જમણાં હાંસિયામાં ખૂટતો પાઠ ઉમેરેલો ઉપયુક્ત સુભાષિતો, દૂહાઓ અને ખૂટતા છે. પત્ર ક્રમાંક ૧ અને ૧૯ની આજુબાજુ લાલ પાઠો ઉમેર્યા છે. જે બીજી પ્રતોમાં નથી. આ રંગથી ફૂદરડી જેવું ચિત્ર દોરેલું છે. સુભાષિતો રાસમાં જ્યાં ઉમેર્યા છે ત્યાં *' પ્રતની શરૂઆત 'IIUMા શ્રી નિશાની કરી છે. વીતરીયા' થી કરેલી છે. અને પ્રતના અંતે આ પ્રત કૃતિ રચનાના નિકટવર્તી કાળમાં ‘ત્તિ માનવનYRIBસમાનં પૂઃ III SI =માત્ર ૧૫ વર્ષ પછી જ લખાયેલી છે. છતાં श्री छ ।। श्री छ । छ । छ । छ । छ श्री छ આ પ્રત પાછળથી મળી હોવાના કારણે તેને | શ્રીરતુ. શ્રત શ્ર' આટલું જ આપ્યું છે. પ્રત મુખ્ય બનાવી શકાઈ નથી. આથી જોડણી ભેદો લેખન વિષયક કોઈ પુષ્પિકા નથી. વગેરેમાં “ક.” પ્રતને જ મુખ્ય બનાવી છે. (ખ.) ડો.નં-૧૧૦, પત્ર ક્રમાંક પ્રતની આદિ “ૐ નમઃ | શ્રી ગુરુચો ના' આ રીતે કરવામાં આવી છે. અને પુષ્પિક ૨૮૩૦, પત્ર-૪થી ૧૭ (તેમાં પત્ર ૧૭ ભા આ પ્રમાણે છે – “કુંતી માનવ નક્ષRIHસંપૂર્ણ પર લખાણ નથી.) પ્રતિ પત્ર પંક્તિ-૧૧ અને સંવતા ૧૭૦૮ [વર્ષે પારિ ! ૧૬T. પ્રતિ પંક્તિ અક્ષરો ૪૧થી ૪૭ છે. સિનેગુર = I શ્રી ૫સાની તરિક્ષ કI પ્રતમાં વચ્ચે બદામ આકારનું કોરું ચોખંડું श्री ५ सोमजी । तस्य सिक्ष लिखतं मुनी धनजी છે. અક્ષરો મોટા અને સુવાચ્ય છે. માત્ર /સ્વયં પદનાર્થે II શ્રીરરતુ II &ાન ૨૮ નવું II પડિયાત્રાનો જ ઉપયોગ કરેલો છે. સનો ૪૦૦ || શ્રી ૪ ||’ પ્રતના અંતે માત્ર “તિ મંજનનશાન ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યુટ-વડોદરાના સંપૂર્ણઃ છ II શ્રીઃ II II II છ II છ છ સૂચિપત્રમાં પ્રસ્તુત કૃતિની પ્રત “ગુણનિધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy