________________
શ્રી મંગલકલશ રાસમાળા જ
73
વિજય ધર્મસૂરિના રાજ્યમાં લલિતકવિના શિષ્ય શ્રી રતુન્યાનસ્તાપનીય ગુખનીય II બાલારામ સાધુએ આ પ્રતિ લખી છે.
પ્રતની શરૂઆત માત્ર “પાછા’ છે. અને પુષ્પિકા આ પ્રમાણે છે. “તિ પુ) ગુણવંદનજી કૃત મંગલક્ષશ રાસ. श्रीमंगलकलसचरित्रसमाप्तः ॥ संवत् कर
આ કૃતિની એક જ પ્રત લાલભાઈ ऋषि-निधि-भू वर्ष आषाढ मासे शुभे कृष्णपक्षे
દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદથી द्वितीयां कुजवासरे || लिपिकृतं योधपुर
પ્રાપ્ત થઈ છે. - महाराजाश्रितेन रामारत सम्प्रदानुयायी श्री ललीतकवींद्रनंदनेन बालारामसाधुना ॥
પ્રત ક્રમાંક - પરિ. ૪૦૦૬, પ્ર. સં. उदयपुर मध्ये ।। श्री शास्त्रविशारद जैनाचार्य
- ૪૯૩૬ છે. પ્રતનું માપ ૨૫.૫ x ૧૧.૬ श्री श्री श्री १००८ श्री श्री विजय धर्मसूरि राज्ये
સે.મી. છે. પ્રતિ પત્ર પંક્તિ ૧૩ થી ૧૭ અને || શ્રીરતુ III ચામરતુ II
પ્રતિ પંક્તિ અક્ષરો ૪૦થી ૫૮ છે.
અક્ષરો સુવાચ્ય છે. અક્ષરોનું માપ મધ્યમ છે. પરંતુ પત્ર-૮ અ અને ગા માં અક્ષરો થોડા
મોટા થઈ ગયા છે. દરેક પત્રમાં વચ્ચે બદામ ૪) ઉપાધ્યાય કનસોમજી કૃત મંગલકલશ ફાગ
આકારનું કોરું ચોખડું રાખ્યું છે.
પ્રતિની આદિ માત્ર ' થી કરી છે. આ કૃતિની જૂની વાચનાને - ગોડીજી જેને જ્ઞાનભંડાર (મુંબઈ)ની પ્રતને આધારે
અને પુષ્પિકા આ પ્રમાણે આપી છે. ‘ત શ્રી
मंगलकलसराससमाप्तं । श्री रस्तु । शुभमस्तु પરિમાર્જિત કરી છે.
संवत् १६६८ वर्षे पोष वदि ६ दिने श्री पून्य પ્રત ક્રમાંક – ૧૪૮૪ છે. કુલ – ૭ પત્ર
भट्टारुक श्री श्री श्री ४ ललितप्रभसूरिचेला છે. પ્રતિ પત્ર ૧૩ કડી, અને પ્રતિ પંક્તિ ૩પથી
મનની સરહૂર્ત li’ ૪૦ અક્ષરો છે.
પ્રતમાં કડી ક્રમાંક, દેશીઓ અને દંડ લાલ અક્ષરોથી લખેલા છે. અક્ષરો મોટા અને સુવાચ્ય છે. પત્ર ૩ ૪ માં ડાબી બાજુએ ખૂટતો પાઠ ૪ ૬) પ્રેમમુનિ કૃત મંગલકલ્લા રાસ નિશાની દ્વારા ઉમેરેલો છે.
આ કૃતિની ત્રણ પ્રતો (ક.) શ્રી પ્રતિની આદિ માત્ર પાDિગા' થી કરી હેમચન્દ્રાચાર્ય જ્ઞાન મંદિર-પાટણ (ખ.) શેઠ છે. અને પુષ્પિકા આ પ્રમાણે આપી છે. “રૂતિ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાનભંડાર - લીંબડી મંતવસFસમાપ્તાતિર તવાનેરનારે (ગ.) ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટ – વડોદરાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org