SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 76 જ હસ્તપ્રત પરિચય ઉમેરી દીધાં હોય. આ ત્રણ પત્રોમાં હાંસિયામાં ૧૬, પ્રતિ પત્ર પંક્તિ-૧૬, પ્રતિપંક્તિ અક્ષરો ખૂટતા પાઠો ઉમેરેલા છે. પત્ર ૮ પર શ્યાહી - ૩૨થી ૩૮ છે. ફૂટેલી છે. એ જોતાં લાગે કે કદાચ શ્યાહી અક્ષરો સુંદર અને સુવાચ્ય છે. ક્યાંકફૂટવાને લીધે ઉપરોક્ત ત્રણ પત્રો દુર્વાચ્ય બન્યા ક્યાંક અક્ષરો ઉખડી ગયા છે. ખાલી જગ્યાઓમાં હોય તેથી ફરીથી લખાવીને પ્રતમાં ઉમેર્યા હોય. ખૂટતા પાઠો ઉમેર્યા છે. પંક્તિ પૂર્ણ થતી હોય પ્રતની શરૂઆત 'II II શ્રી વીતરફ ત્યાં ખાલી જગ્યા પૂરવા ‘ર નિશાની કરેલી નમ: II થી કરી છે. અને અંતની પુષ્પિકા આ છે. તથા ઘણા સ્થળ છૂટી ગયેલા આ દર્શાવવા પ્રમાણે છે. અક્ષરની ઉપર “” નિશાની કરેલી છે. ___'इति श्री मंगलकलसचउपई संपूर्णं ।१। પુષ્પિકાને અનુસાર આ પ્રત - સં लिखाथं मुनि पूज्य जीवणऋषि । तत् सिष्य ૧૮૫૧, મહા સુદ-૨ના દિવસે પંચેર ગામમાં નિરતં મ wo વા આત્માર્થે સુખં ભવતિ | પંડિત નથમલે લખી છે. संवत् १७४१ वर्षे अश्वन शुदि बुधवासरे तिथि, પ્રતની આદિ બાદ પા' થી કરી છે. बिजै ।१। कलयाणमस्त गुज्जरपुरात्म' અને અંતે પુષ્પિકા આ પ્રમાણે આપી છે. પુષ્પિકા પછી પાછળથી કોઈએ ગાયત્રી 'इति मंगलकलसचतुष्पदी संपूर्णं || श्रीरस्तु મંત્ર લખ્યો છે. | || भूमीन्द्रिनागचन्द्राब्दे, सिते माधवमासके ‘ૐ ભૂર્જ : તત્સવિતુર્વરેણં, द्वितीयायां दिनेऽलेखि, मंङ्गलस्य प्रबन्धकम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ।।' ॥१।। श्री पंचेरग्रामे पं। नथमल्ल पूणीकृतः।। આ પ્રત કર્તાના શિષ્યએ લખેલી હોવા સેરવાdયોર્જ મૂયાન્ત શ્રી ના છતાં (ક.) પ્રતના પાઠો વધુ ગ્રાહ્ય લાગ્યા (ખ.) પ્રત ક્રમાંક - ૨૧૧૫૮, પ્રતનું હોવાથી (ક.) પ્રતને જ મુખ્ય બનાવી છે. માપ – ૨૫ x ૧૧.૫ સે.મી., કુલ પત્ર-૧૫, (તેમાં પત્ર ૧-જ પર લખાણ નથી.) પ્રતિપત્ર પંક્તિ-૧૫, પ્રતિપંક્તિ અક્ષરો-૪૪ થી ૫૧ છે. ૮) જિનહર્ષજી કૃત મંગલકલશ ચોપાઈ અક્ષરો સુંદર છે. ક્યાંક અક્ષરો ઉખડી આ કૃતિની (ક.) અને (ખ) બન્ને ગયાં છે. આ પ્રતમાં ક્યાંય પણ દંડ વાપર્યા પ્રતો આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર- નથી. પ્રત સં. ૧૮૪૭. મહાસુદ-૩ના દિવસે કોબાથી પ્રાપ્ત થઈ છે. લખાયેલી છે. (ક.) પ્રત ક્રમાંક - ૧૯૩૬૬, પ્રતનું પ્રતમાં પત્ર ૧૫ બા પર મંગલકલશ માપ – ૨૪.૫ x ૧૨.૫ સે.મી., કુલ પત્ર- ચતુષ્પદી પૂર્ણ થયા પછી આગળ માનસાગરજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy