________________
શ્રી મંગલકલશ રાસમાલા
૬) સિંહ સામતે ખાતરી કરવા માટે મંગલકલશના ઘરે જઈને થાળી-વાટકાઓ પર સુરસુંદર રાજાનું
નામ જોયું (૫૪૫) ૭) રાજા બન્યા પછી મંગલકલશે સ્ફટિક રત્નોની જિન પ્રતિમાઓ બનાવીને ઠેર ઠેર પ્રતિષ્ઠાઓ
કરાવી. (૫૯૧) ૮) કૈલોક્યસુંદરી મંગલકલશની પત્ની થઈ તેના કારણની સ્પષ્ટતા કરી છે કે – પૂર્વભવમાં
સોમચંદ્ર જ્યારે ધર્મક્ષેત્રે ઘન વાપરતો હતો ત્યારે પત્ની શ્રીદેવી તેની ખૂબ અનુમોદના કરતી હતી. (૬૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org