________________
718
જ રૂપવિજયજી કૃત
વિસ્વાસઘાતી પાપીયો રે, કહ્યો છે. શાસ્ત્ર પ્રમાણિ; તિમ તુમે એ કારજ કહ્યું રે, અઘટતું અપ્રમાણ. ૧૪ પિતાજી[૨૮૬] કોઈ ભોલા પ્રાણિને રે, માચે બેસારી તામ; "કુપકમાણે છેતરી રે, મધ્યભાગે જાઇ જામ. ૧૫ પિતાજી. [૨૮૭].
વરત્તડી કાપે તેહની રે, પતે તે કૂપક મઝાર; તિમ એ વાર્તા જાણવી રે, નિષ્ફરપણાનુ સાર.” ૧૬ પિતાજી[૨૮૮] મંત્રીને સમજાવવા રે, કુમારે કીધ ઉપાય; સ્પ કહે ઢાલ ચૌદમી રે, કુટિલતા સંગ ન જાય. ૧૭ પિતાજી[૨૮૯]
૧. કુવામાં. ૨. દોરડુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org