________________
682
છે દીક્ષિવિજયજી કૃત
શ્રીદેવીઈ તતખિણે રે, બેસારી ઘરી બાહિ; “માહરઈ તુ સહી જાણજ્યો રે, વાલ્હી નગરી માહિરે.” ૬ બહિની. [૭૬૦] રોસ હતો તે ઉતર્યો, વિલય ગયો વિખવાદ; શ્રીઈ કરમ બાંધ્યું હતું રે, તેહનો રહ્યો રે સવાદ રે. ૭ બહિની. [૭૬૧] જીવ બાંધઈ તે અતિ ઘણુ રે, રસનાથી બહુ કરમ; જિણે રસના વસિ કરી રે, તેહનિ પોતઈ ધરમ રે. ૮ બહિની. [૭૬૨] જે પંચેઢી વસિ કરે રે, તેહનઈ લાગુ પાય; દીપ્તિવિજય કહિ જાણજ્યો રે, તેહનિ બહુ સુખ થાય રે. ૯ બહિની. [૭૬૩]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org