________________
શ્રી મંગલકલશ રાસમાલા
ચોથિ મંગલઈ વર-વહુ રે, નવી મૂકઈ વલી હાથો રે;
કર છોડામિણી કારણઈ રે, બોલ્યો મહિયલનાથો રે. ૬ [૨૭૨]
કર મુકો કામનીતણો રે, મુહ માગંતો લેજો રે;
વારુ જમાઈ માહરો રે, અહ્મ પુત્રી સુખ દેજો રે. ૭ [૨૭૩] કુમર કહિ સુણિ રાજવી!, અશ્વ તુમારિ પાંચો રે;
જાતિ સુદ્ધિ મુઝ આપીઈ રે, મ કરો એ ખલખાંચો રે. ૮ [૨૭૪]
નામાંકિત સોવનતણા રે, થાલ અછઈ વિસાલો રે; એ આપિ કર મેહલકું રે, સુણિ સાહિબ ભુપાલો! રે. ૯ [૨૭૫] ગજ-રથ-ઘોડા આપીઆ રે, આપ્યા અરથ ભંડારો રે; ધવલમંગલ નવ ગાવતા રે, આવિ મંત્રી દ્વારો રે.’ ૧૦ [૨૭૬] એક રસ નિરૂપણમાં પણ કવિશ્રીનું કાવ્યત્વ ઝળહળી રહ્યું છે. ‘કવણ કરુ ઉપાય? રે પુતા!, તુઝ વિણ રહ્યો રે ન જાઈ; ઘડી છ માસી થાય રે પુતા!, તુઝ વિણ રહ્યો રે ન જાઈ. ૨ [૨૯૫]
મંગલકલશની માડલી જી, મનમાંહિ ધરઈ દુખ્ય;
પુત્ર પનોતો તે વિના જી, કેહનુ જોઉ મુખ્ય?. ૩ [૨૯૬]
મોટા મંદિર માલીયા જી, પુત્ર વિના સ્યા તેહ?; પુત્ર વિના સું જીવવું જી?, પુત્ર વિના સી દેહ રે?. ૪ [૨૯૭]
પુત્ર પનોતો કિહાં ગયો જી?, પુત્ર વિના સ્યો ધન્ન?; પુત્ર વિના નિજ માતનઈ જી, પુત્રતણી વધામણી જી, જે કહિ આઈ સોઝ; દાલીક કાપું તેહનો જી, આપુ મોટી મોઝ રે. ૬ [૨૨૯]
કિમ ભાવિ તે અન્ન રે?. ૫ [૨૯૮]
આય ઉપાય તું વલી જી, એક જ પામ્યો પુત્ર; લાડિ કોડિ તું લહ્યો જી, ઘરના રાખણ સૂત્ર રે. ૭ [૩૦૦]
55
પ્રાણવલ્લભ તું માહરોજી, અંતરયામી મુઝ; મનમોહન તું માહરોજી, મુઝ જીવન એક તુઝ રે.' ૮ [૩૦૧]
મંગલકલશના અપહરણ પછી પ્રગટેલી માતાના હૈયાની વ્યથા કરૂણ રસની પ્રતીતિ કરાવે છે. ક ખંડ-૪, ઢાલ-૨માં મંગલકલશ અને સીમાડાના રાજાઓના યુદ્ધના વર્ણનમાં ભારોભાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org