________________
શ્રી મંગલકલશ રાસમાળા
જ ખંડ-૨ ઢાલ-૨ની ૧૪ કડીમાં કવિશ્રીએ રૈલોક્યસુંદરીનું પાત્ર વિસ્તારથી આલેખ્યું છે. જેમાં ઉપમા-ઉભેક્ષા-વ્યતિરેક અલંકારો ભરપૂર પ્રયોજ્યાં છે.
નયન ખંજન મીનના” સૂવય ચાંચ સી નાસિકા' “દંત પતિ મોતી જિમ્યા” મુંગ ફલ સી આંગુલી’ ઉદર ઓપમા મીનની કણયર કાંબિ જ્યુ લલિકતી” ગલ સ્થલ ગુણે ભર્યા, કનક કચોલડા જાણિ” પગલાં કાછિબા જાણિ” કામણગારી કામની મનમથ કેરો કંદ ‘વેણી વાસગ હારીયો, જઈ રહ્યો પાતાલ કંઠિ કોકિલા હારવી”.... વગેરે. જ સ્થળ વર્ણનની દ્રષ્ટિએ જોઈએ તો ચંપા નગરીનું વર્ણન કવિશ્રીએ ખૂબ આકર્ષક બનાવ્યું છે. “કહિ કવી નગર વખાણ કે, મોટા ગાજઈ ગજ ઘટા એ; પરબત જેઠાં પ્રચંડ કઈ, મયમત્તા મદ ઝરઈ પટા એ. ૧ [૧૯]. હયવર હી ભલા કેઈ કંઈ, રથ-પાયક કેરી ઘટા એ; જે છયેલ છબીલા છોગલક, ચતુર પુરુષ રમિ ચોપટા એ. ૨ [૨૦] એ સુઘડ નર સુજાણ કઈ, રમલ કરઈ મલી સામટા એક કેઈ નર ગાવિ ગીત કે, કેલિ કરઈ મિલી એકટા એ. ૩ [૨૨૧] રાજેંદ્ર આગલિ કેઈ કે, સબલ જ ઉભા સુભટા એ; રાજધાની નવી પાર કઈ, મણિ-માણિક ભર્યા ભામટા એ. ૪ [૨૨] પંખીઆ પંજર કઈ કઈ, રામ જર્ષિ મુખ સુવટા એ; કેઈ ત્રીયા કરિ સિણગાર કે, કેઈ નાહા વિછૂટી લટા એ. ૫ [૨૨૩] ચઉરાસી એ હટ સેર કે, ચીર પામરી વેંચઈ પટા એ; એ વણજ કરઈ વ્યવસાય કે, વારુ વિધિ નાણાવટા એ. ૬ [૨૨૪] મંદિર મોટા આવાસ કે, સખર ચઉરાસી ચઉહટા એ; દરસણ ષટ એ કર્મ કે, સાધઈ પુરોહીત ગામટા એ. ૭ [૨૫].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org