________________
592
જ વિબુધવિજયજી કૃત શ્રી વિજયસિંહસૂરી જાણો, પ્રતિબોધ્યો મેવાડો રાણો આણંદ; જગતસંઘજી રીઝાયો, “જિણિસાસણ જેણિ દીપાયો આણંદ૦. ૧૧ [૬૭]. સકલ પંડિત પરધાન, પંડિત શિર મુગટિ સમાન આણંદ; શ્રી વીરવિજય કવિરાય, સીસ વિબુધ લહઈ સુપસાય આણંદ. ૧૨ [૬૫૮]
૧. જિનશાસન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org