________________
574
જ વિબુધવિજયજી કૃત
સિંઘરથ મામિ રાજાનિ રે, કહીઓ સવિ વિરતાંતિ રાયજી હો કહીઓ; રાજા-રાણી હરખીયાં રે, સવિ ટલી મનની ભ્રાંતિ રાયજી હો સવિ૦.૭ કે. [૫૧૬] સુરસુંદર રાજા કહિ રે, “મુજ પુત્રી ગુણવંત રાયજી હો મુજ0; ચતુરાઈ ચતુરાતણી રે, પ્રગટ કર્યો નિજ કંત’ રાયજી હો પ્રગટ. ૮ કે. [૧૧૭] ધન-ધન ત્રીલોકસુંદરી રે, બોલિ સહુ નર-નારિ રાયજી હો બોલિં; ઢાલ ઈગ્યારમી એ ભલી રે, વિબુધ સદા જયકાર રાયજી હો વિબુધ૮.૯ કે. [૫૧૮].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org