________________
મંગલકલશ ચોપાઈ
495
દૂહા
રાજા મન આણંદમ્યું, ભોગવે લીલ વીલાસ; દોગંધક જીમ દેવતા, પૂરે મનની આસ.
૧ [૩૭] રાણી તિલોકસુંદરી, ધરે ધરમસું રાગ; તાસુ પ્રભાવે જનમીયો, પુત્ર ઐક માહાભાગ.
૨ [૫૩૮]. રાજા-રાણી પ્રેમસું, ઘરે ન કાંઈ ચિંત; સુખ વિલસે સંસારના, કાંઈ ન આણે ભ્રત.
૩ [૫૩૯] વનપાલક ઇણ અવસરે, આય વિનવ્યો નરે; સિંહ ગુરુ પધારિયા, દેતા ધરમ ઉપદેશ.
૪ [૫૪] ગુરુને આવ્યા સાંભલી, ધરતા મનમે આણંદ; વનપાલકને દાન દે, પામ્યા પરમાનંદ.
૫ [૪૧] હિવે રાજા પરિવારનું, વાંદે ગુરુના પાય; કરજોડીને સાંભળે, ધરમ દેશના પાય.
૬ [૫૪૨] ઢાલ – ૨૩, કુવરી બોલાવે કુકડો- એ દેશી.
ધરમદેશના ગુરુ દિયે, સાંભલજ્યો સહુ કોઈ રે; ગુદેવના જાપ થકી, તું સદગતિ તુમ્હને હોઈ રે. ભાવથકી રી ભલે સાંભલો.
૧પ૪૩). માનવભવ દોહિલો, પામી કરવો સારો રે; દાન-સીયલ-તપ-ભાવના, તે માટે ચિત્ત ધારો રે. ૨ ભાવ [૫૪] મન-વચન-કાયા કરી, ફૂડો આલ મ દેજ્યો રે; વચનતણા ફલ પાડુવા, આલોહી પડીકમજ્યો રે. ૩ ભાવધરીને ભેટીયે. [૫૪૫].
૧. ભ્રાંતિ. ૨. પયસ દુધ સમાન. ૩. નઠારા. ૪. આલોચના કરીને વિચારીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org