________________
464
* લક્ષ્મીહર્ષજી કૃત રાજમંદિર મુહતા ઘરે, કોઈ ન આવે પાય લાલ રે;
જીણનું જગદીસ રુઠો હવે, તે મંદિરમેં જાય લાલ રે. ૧૨ હિવે[૨૮૦], કહે કુંવરી “જોવો જઈ, પછે દેજ્યો ઓલભ લાલ રે; સખિ જાય જોયે તિસે, દેખિ કોષ્ટી અચંભ લાલ રે. ૧૩ હિવે [૨૮૧] આવી સખીય ઉતાવલી, આડો દીધો બાર લાલ રે; સાંકલી દેઈ બાહાર રહી, સુતી ચોક મઝાર લાલ રે. ૧૪ દિવે. [૨૮૨] ઈગ્યારમી ઢાલ લીખમીહરખ કહી, કર્મ નચાવે જેહ લાલ રે; પૂરવ લેખ માટે નહી, સુખ-દુખ સીરો તે લાલ રે. ૧૫ દિવે. [૨૮૩]
૧. જેના પર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org