________________
434
૦
(૯) લક્ષમીહર્ષજી કૃત મંગલકલશ ચોપાઈ , દૂહા
પ્રહ ઉઠી નીત પ્રણમીયે, શ્રી ઋષભજિનેશ્વર દેવ; નામથકી નવનીધ મીલે, સીવપદ આપે સેવ.
૧ [૧] બીજી સરસતિ સામણી, ભક્ત પ્રણમું પાય; શાનીધકારી તુમે હોજો, કવિજનકેરી માય. વર્લે ગુરુના પાયે નમું, જીણથી લહીયે બુધ; મંત્ર-જંત્ર-મણિ-ઓષધી, ગુરુ વિન ન થાયે શુદ્ધ. ત્રિણે ત્રિગુણ પ્રણમી કરી, કહીસ કથા સંબંધ; ભવિકજીન-મન રંજવા, દાનતણો પરબંધ.
૪ [૪] શ્રીજીનવરજી ઉપદીસ્યો, દયા-દાન જિનધર્મ; તાણથી પામે સયલ સુખ, તુર્કે અશુભ હી કર્મ. દાન થકી સુખ સંપદા, દાંને જસ સૌભાગ; દાન થકી અરીયાણતણા, ભય જાયેં સહુ ભાગ. મંગલકલસ એ દાનમ્યું, પામી પરઘલ ઋદ્ધ; રાજલીલા સુખ ભોગવી, દેવતણી ગત લીધ.
૭ [] સિષ્ય ગુરુના પાયે નમી, પૂછે બે કરોડ;
મંગલકલસ કહો કીમ હુવો?, તે સાંભળવા કોડ.” ગુરુ કહે “દાન દીયો તીણે, જીણ ઘર પામ્યો સુખ; તેહતણો સંબંધ કહું, સાંભલજ્યો ધરી શુદ્ધ.
૯ [૯]
૧. સાન્નિધ્ય કરનારી. ૨. ભવિકજન= ભાવુક લોકોના. ૩. પુષ્કળ, ભરપૂર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org