________________
મંગલકલશ ચોપાઈ
433
વૈલોક્યસુંદરી થઈ સાધવી રે, તેહ પ્રવજ્ય કીધ; ચારિત્ર પાલી ભલીપરિ આપણો રે, ધરમતણા ફલ લીધ. ૮ સોમચંદ્ર [૪૧૫] કાલ કરી બ્રહ્મ લોકે ઊપના રે, તિહાંથી ચવિ તિવાર; મનુષ્યપણો પામી ભવ તીસરે રે, પહુતા મુગત મઝાર. ૯ સોમચંદ્ર [૪૧૬] મંગલકલસણો ચરિત્ર કહ્યો રે, ઘરમતણી અધિકાર; ધરમ કરો ભવિ જિમ સિવસંપદ વરો રે, પામો સુખ સંસાર. ૧૦ સોમચંદ્ર [૧૭] શાંતિનાથ ચરિત્ર થકી મૈ ઊધર્યો રે, એ અનુપમ અધિકાર; ગુણિયલ વાચો મિલિ-મિલિ જુગતે કંઠસુરે, રીઝે સહુ નર નારિ. ૧૧ સોમચંદ્ર [૪૧૮] સંવત સતરે ચવદોતરે રે, પ્રથમ અસિત નભ માસ; નવમી તિથિ ગુરુવાસરે રે, સુપ્રસાદે શ્રી પાસ. ૧૨ સોમચંદ્ર[૪૧] શ્રી ખરતરગચ્છ દિPસરે, શ્રી જિનચંદસૂરિંદ; શ્રી ક્ષેમસાબ ચાવી ચિહું ખંડમે રે, જાણે જાસ નરિંદ. ૧૩ સોમચંદ્ર [૨૦] વાચક ગુણવર્ધનગણિ જસ નિર્મલો "આદીત ક્યું રે, તાસુ સસ ગુણવંત; ગણિ સોમ સુસીતલ સોમ ક્યું રે, સાધુગુણે સોલંત. ૧૪ સોમચંદ્ર [૪૨૧] શાંતિકર્ષ તસુ સીસ વખાણીયે રે, ઈમ જિનહર્ષ કહેત; ઢાલ એક ઇકવીસમી રાગ ધન્યાસીયે રે, આદરિજ્યો ગુણવંત.૧૫ સોમચંદ્ર [૨૨]
૧. ચતુર્થ દેવલોક. ૨. વદ. ૩. શ્રાવણ માસ. ૪. સુંદર. ૫. આદિત્ય, સૂર્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org