________________
402
જિનહર્ષજી કૃતા
૬ મંગલ૦ [૧૬]
૭ મંગલ. [૧૬૫]
૮ મંગલ. [૧૬૬]
૯ મંગલ. [૧૬]
૧૦ મંગલ. [૧૬૮].
સ્વારથ મીઠો જગતમેં, સ્વારથ અધિક સનેહ; સ્વારથ વિના આદમી, તુરત દિખાલે છે. મુઝસું તો સ્વારથ ન કો, જાણી જે છે તેમ; દિન-દિન નવલો નેહલો, મંત્રી કરે સે કેમ?. મંગલ પૂછે અન્યદા, “સુણિ હિત-વચ્છલ તાત!; પરદેસીસું પ્રીતડી, કરે સુ કહી વાત?. ઈણ નગરીરો નામ જીં?, સ્યો એ દેશ કહાય; મયા કરી મુઝને કહૌ, કવણ વલી ઈહાં રાય?. સાંભલ વછ! મંત્રી કહે, “નયરી ચંપા એડ; અંગ દેશ એ પરગડો, સુરસુંદર નૃપ તેહ. સુબુધિ નામ હું તેહની, મંત્રીસર મતિવંત; મે તુઝને આણાવીયો', ઈમ સહુ કહ્યો વૃત્તત. કામ કિસૌ?' મંગલ કહે, મુઝસું તે કહી સાચ; સુબુધિ કહે સુત! સાંભલો, “સાચ કહું હિવ વાચ. સુરસુંદર નૃપ કુંવરી, સૈલોક્યસુંદરી નામ; માંગી માહરા પુત્રને, પવતિ અભિરામ. માહરો સુત છે કોઢીયો, કુમરી પરણી ગુણધામ; આણી દે મુઝ સુત ભણી, એ મુઝ કર તુ કામ. ઇણ કારણ કે આણીયો', કહે જિનહરખ સુહાત; નવમી ઢાલ પૂરી થઈ, એ મધુકરની જાત.
૧૧ મંગલ. [૧૬]
૧૨ મંગલ. [૧૭]
૧૩ મંગલ. [૧૭૧]
૧૪ મંગલ. [૧૭૨]
૧૫ મંગલ. [૧૭૩]
૧. પ્રગટ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org