________________
278
8 ગુણનંદનજી કૃત
૨૯૪
દૂહીઃ
અન્ન દિવસ જયસિંહ ગુરુ, પાસઈ સંભલિ ધર્મ; શ્રાવક વ્રત અંગી કરઈ, સિખ્યા જિનના મર્મ પૂછઇ ભૂપ “સુગુરુ! કહઉ, કિણ કર્મઈ મુઝ રાજ?; રાણી સિરિ દૂષણ હૂયઉં, એહ સુણાવ આજ”.
૨૯૫ ઢાલ - ૧૦, ધરમ ખરઉ જિન ભાખીય- એ ઢાલ.
ગુરુ બોલઈ “રાજન! સુણલ, પૂરવભવ કેરી કરણી રે; સોમચંદ્ર વિવારીયઈ, શ્રીમતી કુમરી પરણી રે. ૨૯૬ ગુ0 સોમચંદ્રનઉ મિત્ર અછઈ, જિણદત્ત ઈસઉ જસુ નામઈ રે; પરદેસઈ જાવા કરઈ, ધન અર્જન કરઈ કામઈ રે. ૨૯૭ ગુરુ સોમચંદ્ર પ્રતિ જિનદત્તઈ, દીનાર સાહસ દીધા રે; જિનદત્ત નાસિ ધરમિ ખરચે, તિણિ પૂઠઈ તિમિઈ જ કીધા રે. ૨૯૮ ગુ0 અન્ન દિવસિ ભદ્રા સખી, શ્રીમતિ પ્રતઈ ઇમ ભાખઈ રે; “માહર ઉધવ મુઝ ઊપરઈ, સખિ ખેદ ઘણાર રાખઈ રે”. ૨૯૯ ગુ0 તવ બોલી સા શ્રીમતી, “તઉદ્વેષ ધરઈ તુઝ કંતો રે; તુ નિશ્ચઈ દુશ્ચારિણી, હું જાણું એ વિરતંતો રે”. ૩૦૦ ગુરૂ ઈણિ વચનઈ સા દુખ ઘરઈ, “મુઝ દૂષણ અલિય પરંપઈ રે; વિલ-વિલતી ભદ્રા દેખી, શ્રીમતિ ઈસું વલિ જંપઈ રે. ૩૦૧ ગુ0 “હાસઈ માં તુઝનઈ કહ્યઉં, બાઈ ખમિવ અપરાધો રે; તઈ દુર વચનઈ માહરઈ, મનિ ઝૂઠઉ દૂષણ લાધઉ રે”. ૩૦૨ ગુ0
૧. પતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org