________________
274
જ ગુણનંદનજી કૃતા
કહઉ કથા કુયર કહઈ, “જે હુઈ છાત્ર સુજાણ’ લલના; તે કહઈ “જે તુજઝ “વાલહઉ, જિણ લાધઉં બહુ માન લલના. ૨૬૬ વિછડીયા કહસ્યઈ મંગલ તે કથા, સુણિ તુ રાજકુમાર!' લલના; કુમર કઈ વીતી કહુ?, અથવા કલિયત સારી લલના.૨૬૭ વિછડીયા, કુમર કહઈ તેથી જ કહે, જે તુઝ વીતી દેહ' લલના; તદનંતર તિણિ સહુ કહી, આપ અનુભવી જેહ લલના. ૨૬૮ વિછડીયા, સિંહ નરેસર દેખો ', કુમર કહઈ સાટોપ લલના; ‘ઝાલી બાંધઉ એહનઈ', આણઇ ઝૂઠઉ કોપ લલના. ૨૬૯ વિછડીયા, “અવિચારી ભાખઈ ઈસુ, હું અતિણિ આણું રોસ લલના; ભૂપતિનઈ મુકતા પ્રતઇ, ઝૂઠ આપઈ દોસ' લલના. ૨૭૦ વિછડીયા, કુમર નમી મંગલ ભણી, મંદરિ ઊપરિ આણિ લલના; સિંહ સહિત સિહાસનઈ, બUસારી કઈ વાણિ લલના. ૨૭૧ વિછડીયા,
૧. ચતુર. ૨. વ્હાલો, પ્રિય. ૩. કલ્પિત= કલ્પનાથી બનાવેલી. ૪. તેથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org