________________
શ્રી મંગલકલશ રાસમાળા રે
ચિત હરઈ ચંચલતણા એ, કરિ મનમથ પાસિ; વસઈ તિહાં વિવહારીયા એ, માહિ લીલ-વિલાસ. ૭ સોવનકલસ સોહામણા એ, જિનવર પ્રસાદ; સોવિન દંડ ધજા માહંત, અનઈ ઘંટ નઈ નાદ. ૮ અઠોતર સઉ સોઉ અતિભલા એ, મંડપ સુવિસાલ; થંભે છઈ પૂતલી ય રંભ, રુપિઈ સુકમાલ. ૯ હાવ-ભાવ વારુ કરેઈ એ, હસતી અતિ સોહઈ; કરસિઈ ઊઠી વાત કશું?”, માનવ મન મોહઈ. ૧૦ પ્રતિમા પરમેશ્વરતણી એ, દિસઈ અભિરામ; પૂજ રચઈ તિહાં ભવીય લોક, ગાય ગુણગ્રામ. ૧૧ એક નાટિક અભિનવ કરે છે, એક ધૂપ ઊખેવઈ; સ્નાત મહોછવ તિહાં કરઈ એ, એક રંગ વધાવઈ. ૧૨ દીપઈ જિનશાસનતણઉ એ, મહિમા વસ્તાર; દેવ-દેવલતણઉ એ, નવિ લાભઈ પાર. ૧૩ મંદિર-પોલિ-પગાર સાર, વાડી-આરામ; નિરમલ-નીર નદી વહેઈ એ, તસ્ય સપરી નામ.” ૧૪
જ મંગલકલશના પિતા ધનદેવ શ્રેષ્ઠી પત્નીની શીખામણથી આરાધના કરે છે. એ પ્રસંગે કવિશ્રીએ શ્રાવકના કર્તવ્યનું વર્ણન આવરી લીધું છે.
“સુણીય વયણ ધનદત કરઈ એ, પડિકમણઉ બિ વાર; પરવતિથિઈ પોસા કરઈ એક પુસ્તકની સાર. ૩૨ સત્કારિ સહુ કો જીમિ, વલી ત્રણ અઢારિ;
સ્વામી[વછલ સંઘ સહિત, કાઈ ગુરુ પેહરાવિ. ૩૩ દીઈ દાન ઘણ દીન પ્રતિઈ, વેચઈ વિત અપાર; કરઈ રૂડીપરિ સંઘ-ભક્તિ, અનઈ ન કરઈ અહંકાર. ૩૪ દિન-દિન વાડી થિકાં ફૂલ, ડીલઈ જઈ લાવી; પરમેશ્વર પૂજી કરી, મનિ ભાવન ભાવઈ. ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org