SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 254 ગુણનંદનજી કૃત દૂહાઃ ૧૦૫ ૧૦૬ ૧૦૭ રવિ પછિમ જઈ ઊગમઈ, કમલ સિલા-સિરિ હોઈ; પૂરવભવ કૃત કર્મ જે, લઈ ન કિણથી તોઈ. અગનિસિખા સીતલ હવઈ, સુરગિરિ ચલતી જોઈ; પૂરવભવ કૃત કર્મ જે, ટલઇ ન કિણથી તોઇ. સમુદ્ર તરતા સોહિલ, પવન બંધ પરિ જોઈ; પૂરવભવ કૃત કર્મ જે, ટલઇ ન કિણથી તોઈ. સિસિ ઊગ્યઉ સબ જગતમાં, લાગઈ ૨ઉન્ડઉ લોઈ; પૂરવભવ કૃત કર્મ જે, ટલઇ ન કિણથી તોઈ’. ઢાલઃ- ૩, ચૂનરિ મેરી પાટકી- એઢાલ. જઈ દેવી તઈ ઈઉ કહ્યું, “અવર કુમર મુઝ આપો રે; પરણી પુત્ર ભણી દીયઈ, ભાડઈ સો ઇહાં થાપ રે. દીધઉં હુઇ સોઈ લઈ, અવર મ કરો આસો રે; સુંદર લચ્છી સંપદા, વિલસઈ લીલ-વિલાસો રે’. એક વયણ શ્રવણ સુણી, બોલઈ દેવી વાણી રે; “એહવઉ નર પરદશથી, આપિસ તુઝન આણી રે. ૧૦૮ ૧૦૯ ૧૧૦ દીધઉ, ૧૧૧ દીધઉ, દૂહા સુરંદ(ગ?)ણ વાણી સુજન, નિષ્ફલ કબઈ ન હોઇ; તિમ નિસિ ગર્જિત દિન તડિત, એ ન કહઈ સહુ કોઈ. ૧૧૨ ૧૧૨ ૧. પથ્થર પર. ૨. ઊનું, ગરમ. ૩. પરદેશથી. ૪. સુરાંગના=દેવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy