________________
186
જ જિનરત્નસૂરિજી-શિષ્યવૃતા
८
૮૪
ઘણી પરિ તિહાં કર ન ખેધ, રાયનઈ મનિ તે લાગઉ વેધ; અણમાનતઈ માનાવિલ રાય, તુ સબૂધિ ઘરિ ઉઠી જાય. માંહિ જઈ જોઈઉ સુત રૂપ, તે તુ કુષ્ટી અતિહિ કપ; બાહિરિ સોભાગી વખાણઈ, ભેદે માહિલઉ કો નવિ જાણઈ. ચિંતાવિલ મનિ વાત વિમાસિ, “કઈ હં હાથો જાઊં નાસિ?'; સાહસ) કરતાં હૂઈ સીધિ, તુ સુબૂધિનઈ ઉપની બૂધિ. કુલદેવતિ એકચિતિ આરહઈ, તેહ વિણ કાજ કસુન થાઈ; બોલમાં પ્રગટ થઈ કુલદેવિ, “તૂઠી હું તુઝ ભગતિ ધરેવિ'. સબૂધિ કહઈ “મઝ પુન્ય સંજોગ, સૂંઠી તૂ સુત કરિ નીરોગ'; દેવિ કહઈ ‘તુઝ નામ સુબુધિ, મઝ જોતા તૂ ક્રૂડ કુબૂધિ. કર્મરોગ તે “ગમાં કિમ જાઈ?, કરમ કણેકી નવિ પાછલ થાઈ; તીર્થકર જે અતિ બલવંત, તેહનુ હોઈ કરમનઉ અંત. જો કરઈ તું ઘણેરઉ ભોગ, તુહઈ મઈ ન ટકઈ એ રોગ; વલતૂ કહઈ વમાસી સોઇ, તુ વર આપું ઉતિમ કોઈ'. કુલદેવતિ તો કહઈ સંકેત, “માહમાસિ જ પંચમી સેત; જે “પાંડવ નિઝ ઘોડા વારિ, નગર પોલિ આથિમતી વારિ. તીણઈ કામિ પુરુષ જે આવસઈ, દયામણઉં પરદેસી ભાવસઈ; ટાઢઈ આકુલ અગનઈ તાપવઈ, ઈમ જાણેજે દેવતિ આપવઈ. ઈસિલું કહીનઈ અંતરિ થઈ, કુલદેવતિ ઉજેણી ગઈ; વાડીમાહિ રહી તે જામ, મંગલ આવિલ દિઠઉ તા. દેવઈ જોઉ જ્ઞાન નિહાલિ, “નહી કોઈ બીજો એ વર ‘ાલિ; રૂપવંત સોભાગ્ય નિધાન, પુન્ય એહનું મેરુ સમ્યાન'.
૯૩
૧. ખેદ. ૨. અંદરનો. ૩. અહીંયાથી. ૪. કુળદેવતા. પ. બાજુએ. ૬. કોઈ પણ રીતે. ૭. નૈવેદ્ય. ૮. અશ્વપાલક. ૯. સિવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org