________________
શ્રી મંગલકલશ રાસમાળા જ
131.
સોનામહોર તે સત્કાર્યોમાં વાપરી હતી એના નિર્ણય જાહેર કર્યો અને ભારે દબદબાપૂર્વક, પ્રભાવે જે પુણ્યોપાર્જન થયું એ પુણ્યના પ્રભાવે નગરજનોના અપાર ઉત્સાહ વચ્ચે રાજવી તને રાજપુત્રી સાથે પરણવા તો મળ્યું પણ મંગલકલશ અને રાણી રૈલોક્યસુંદરી ભાડેથી!
સંયમજીવન અંગીકાર કરી ચૂક્યા. અને શ્રીદેવીએ પોતાની સખી ભદ્રા પર બંનેની આંખ સામે સંસાર છે, કર્મસત્તા ભલે મશ્કરીમાં આળ ચડાવ્યું હતું કે “તારા છે, કષાયોની કુટિલતા છે, વિષયોની વિષમતા શરીરના સ્પર્શે જ તે તારા પતિને કુષ્ટરોગ છે, સંયમજીવનની તારકતા છે, આત્માની આપ્યો છે એ આળથી જે અશુભકર્મ બંધાયું મહાનતા છે, સિદ્ધિગતિની શાશ્વતતા છે. એ અશુભકર્મે આ ભવમાં ત્રૈલોક્યસુંદરીના પ્રમાદને એમનાં જીવનમાં સ્થાન માથે આળ ચડાવ્યું!
નથી. વિષયોની એમના મનમાં સ્મૃતિ નથી. રાજ! આ છે તારી અને ગૈલોક્યસુંદરીની કષાયોનું એમના જીવનમાં સેવન નથી. ગત જન્મની કથા! ધર્મસેવન અન્યના કારણે દુર્બાન અને દુર્ભાવ એમનાથી દૂર થઈ ચૂક્યા થાય છે, અન્ય વતી થાય છે તો ય ફળદાયક છે. અને એટલે જ એમની બંનેની આરાધના બને છે જ્યારે પાપ મશ્કરીમાં થાય છે તો ય એ પ્રસન્નતાપૂર્વક ચાલી રહી છે. લમણે સજા ઝીંકીને જ રહે છે.
કાળક્રમે ગુરુભગવંત દ્વારા રાજર્ષિ - આચાર્ય ભગવંત જયસિંહસૂરિના મંગલકલશની સૂરિપદે સ્થાપના થઈ અને શ્રીમુખે પોતાના પૂર્વભવની દાસ્તાન સાંભળીને સાધ્વી રૈલોક્યસુંદરીની પ્રવર્તિની પદે મંગલકલશ અને ગૈલોક્યસુંદરી બંને સ્તબ્ધ સ્થાપના થઈ. થઈ ગયાં.
પ્રાન્ત, અત્યંત સમાધિ સાથે કાળધર્મ આ સંસાર?”
પામીને બંને પાંચમા બ્રહ્મલોક નામના દેવલોકમાં ‘આ કર્મોની શિરજોરી?'
ઉત્પન્ન થયાં. આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને જીવોની આ પરાધીનતા?”
મનુષ્ય જન્મ પામીને, સંયમજીવન અંગીકાર સર્યું આવા ગોઝારા સંસારથી!” કરીને, ઘાતી કર્મોનો ક્ષય કરીને, કેવળજ્ઞાન રાજા-રાણી બને ય પોતાના આવાસે
પામીને બંને ય મોક્ષપદને પામ્યાં. પાછા તો ફર્યો પણ બંનેનાં મનમાં ગડમથલ શરૂ થઈ ગઈ. અને એક શુભ પળે બંને જણાંએ સંયમજીવન અંગીકાર કરવાનો નિર્ણય કરી લીધો. પુત્ર યશશેખર પાસે બંનેએ પોતાનો આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org