SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 130 મંગલકલશ કથા ઇલાજ એને એ પૂછતી રહે છે. જે પણ વ્યક્તિ જે પણ ઇલાજ સૂચવે છે. એ ઇલાજને એ અમલી બનાવતી રહે છે. પરંતુ દેવદત્તને કુષ્ટરોગમાં કોઈ જ રાહત અનુભવાતી નથી. એક દિવસ રસ્તામાં ભદ્રાને શ્રીદેવી મળી ગઈ. કેમ, કાંઈ ચિંતામાં છે?” હા” શેની ચિંતા છે?' ‘પતિને રોગ થઈ ગયો છે.” “કયો?' કુષ્ટરોગ” કુષ્ટરોગ?' હા” એક વાત કરું?” આપે તો અંદર ચાલ્યા જવાનું એને મન થઈ ગયું. પણ, પળ બે પળ પસાર થઈ અને શ્રીદેવીએ ભદ્રાને કહ્યું, “સખી, ખેદ ન કરીશ” ખેદ ન કરું તો બીજું શું કરું?” મેં તને જે પણ કહ્યું છે.' એ?' એ તો મશ્કરીમાં કહ્યું છે? અને શ્રીદેવીએ કરેલ આ ખુલાસાને સાંભળીને ભદ્રાને હૈયે કંઈક ટાઢક વળી. મંગલકલશ એ સોમચન્દ્ર અને એની પત્ની શ્રીદેવીએ સાધુ ભગવંતોના સત્સંગમાં આવીને વીતરાગ પ્રણીત શ્રી જિનધર્મ અંગીકાર કર્યો. જીવનભર એ બંનેએ એનું સુંદર પાલન કર્યું અને અંતે કાળ કરીને પ્રથમ દેવલોકમાં પાંચ પલ્યોપમના આયુવાળા દેવ બન્યા.” બંને?' હા” ‘પણ પ્રભુ! આમાં મેં પૂછેલ શંકાનું નિરાકરણ ક્યાં થયું?” એ જ કહું છું તને.' ફરમાવો.' એ સોમચન્દ્રનો આત્મા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને તું થયો અને શ્રીદેવીનો આત્મા સૈલોક્યસુંદરી તરીકે જન્મ્યો. “શું વાત કરો છો?' “હા, તારા મિત્ર જિનદેવની દસ હજાર “તેં જ દેવદત્તને કુષ્ટરોગ આપ્યો લાગે “હા” પણ શી રીતે? ‘તારા શરીરના સ્પર્શે.” ‘તું આ શું બોલે છે?' “સાચું જ કહું છું. તું પાપિણી છે. અહીંથી દૂર હટી જા. મારે તારું મોટું પણ જોવું નથી.” પોતાની જ સખીના મુખે કાનમાંથી કીડા ખરવા માંડે એવા શબ્દો સાંભળીને ભદ્રા તો સ્તબ્ધ થઈ ગઈ. એનું મોઢું પડી ગયું. એની આંખોમાં આંસુ છલકાઈ ગયા. ધરતી મારગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy