________________
114
મંગલકલશ કથા
એ વિગતો સાંભળ્યા પછી “શું કરવું?' ગયેલા મંત્રીશ્વરને જોઈને તો રાજા ધ્રૂજી જ ગયો. એનો નિર્ણય મારાં માતા-પિતા કરશે. “શું સૈલોક્યસુંદરીને કાંઈ થઈ ગયું બાકી, ‘લગ્નના પ્રથમ દિવસે મારા પર જે હશે? શું મંત્રીપુત્ર સાથે એને એક જ રાતમાં વીતી છે એ કોઈ પણ કન્યા પર ક્યારેય ન
અણબનાવ થઈ ગયો હશે? શું મંત્રીના ઘરમાં વિગતો આટલું બોલતાં બોલતાં બૈલોક્યસુંદરી
આગ લાગી ગઈ હશે? શું મંત્રીપુત્ર ઘરેથી ચોધાર આંસુએ રડી પડી. એનાં રુદને સહુ ભાગી ગયો હશે?' આવી જાતજાતની શંકાદાસીઓની આંખમાં ય આંસુ લાવી દીધા!
કુશંકાઓમાં અટવાઈ ગયું છે રાજાનું મન અને જેમ તેમ સૈલોક્યસુંદરીએ રાત પસાર કરી એણે પોતાની સન્મુખ નિરાશ વદને ઊભેલા અને સવારના પહોરમાં તો એ દાસીઓ સહિત મંત્રીશ્વરને ચિંતિત ચિત્તે પ્રશ્ન કર્યો. પિતૃગૃહે પહોંચી ગઈ. ક્યારે પિતાને મળું અને
મંત્રીશ્વર! થયું છે શું?” પિતા સમક્ષ મંત્રી સુબુદ્ધિની બદમાસીને ખુલ્લી
રાજ! કાંઈ કહી શકું તેમ નથી.” કરી દઉં?” આ ખ્યાલે એ શરૂઆતમાં તો માતા
રાજન! મેં આપને નહોતું કહ્યું મારા જેવા પાસે પહોંચી અને પિતાને જલદી મળવાના
કમનસીબ સાથે સંબંધ ન બાંધો. સંબંધ તો ખ્યાલ સાથે માતા પાસે જ એણે કેટલોક સમય
સમાન કુળમાં જ બંધાય. પસાર કર્યો.
પણ કહો તો ખરાં, થયું છે શું?'
રાજ! હું શું ધારતો હતો અને શું થઈ રૈલોક્યસુંદરી!
ગયું? આપની પુત્રી રૈલોક્યસુંદરી મારા ઘરની તારા નસીબમાં હજી તો એક એવી પુત્રવધુ બનશે એ ખ્યાલે હું પાગલ પાગલ બની આપત્તિ આવવાની છે કે જેની અત્યારે તને ગયો હતો પણ... પણ....' કોઈ કલ્પના નથી. પુણ્યકર્મ હજી તારા પશે
પણ શું?” નથી પરંતુ દુષ્ટ મંત્રીશ્વરના પક્ષે છે અને એ
“મારા એ અરમાનોની હોળી સળગી ગઈ એક એવી ચાલ રમવાનો છે કે જે ચાલથી એ
એટલે?” તારા રહ્યાં-સહ્યાં અરમાનોની ય રાખ કરી
એક પ્રશ્ન હું આપને પૂછું?” નાખવાનો છે.
પૂછો મંત્રીશ્વર! તમે રડો છો?'
“મારા પુત્રને આપે જોયો તો હતો ને? વહેલી સવારના અચાનક રાજમહેલે હા” આવી ચડેલા મંત્રીશ્વરને જોઈને રાજાના પેટમાં કેવો હતો એ?” ફાળ તો પડી જ સાથે નિરાશ વદને અને આંખમાં રૂપરૂપનો અંબાર.” આંસુ સાથે પોતાની સામે આવીને ઊભા રહી “અત્યારે એ કુષ્ટરોગથી ગ્રસ્ત બની ગયો
પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org