________________
113
શ્રી મંગલકલશ રાસમાલા રેક
જે કાંઈ બની ગયું એ બધું તો કર્માધીન મારા પતિ ક્યાં છે?” અને ભાગ્યાધીન હતું પરંતુ મારે હજી સમગ્ર હજી હમણાં જ તો એ અંદર દાખલ કળાઓનો પૂર્ણપણે અભ્યાસ કરવાની ઈચ્છા થયા છે.” છે. મને એ અંગેની વ્યવસ્થા ગોઠવી આપો.” એ મારા પતિ નથી” મંગલકલશની આ માંગણીનો ધનદત્ત
“તો?' અસ્વીકાર કરે એવી તો સંભાવના જ ક્યાં
એ તો કોઢિયો છે.” હતી? બીજા જ દિવસથી ખ્યાતનામ કલાચાર્ય
કોઢિયો? પાસે મંગલકલશનો કલાભ્યાસ શરૂ થઈ ગયો.
‘હા’.
રૈલોક્યસુંદરીના આ ઘટસ્ફોટથી સહુ
દાસીઓ સ્તબ્ધ થઈ ગઈ. “આ સંભવે જ શી આ બાજુ,
રીતે? હજી હમણાં જ તો રૂપરૂપના અંબાર સમા પણ તું છે કોણ?”
મંત્રીપુત્ર સાથે એ કમરામાં ગઈ છે. બંને જણાંને હું તારો પતિ.”
કમરામાં દાખલ થતાં આપણે જોયા છે. અને આ તું મારો પતિ?”
એમ કહે છે કે કમરામાં તેનો પતિ નથી પરંતુ ‘હા’
કો’ક કોઢિયો છે?. કાંઈ સમજાતું નથી...' મારો પ્રિયતમ?'
સ્વામિની! હવે કરશો શું?” હા”
“આજની રાત તમારી વચ્ચે જ સૂઈ તું કોઢિયો મારો પ્રાણનાથ છે? રહીશ રૈલોક્યસુંદરીએ મંગલકલશના બહાર નીકળી અમારી વચ્ચે? ગયા પછી મંત્રી દ્વારા કમરામાં મોકલાયેલા એના કુષ્ઠ રોગથી પીડાતા દીકરાને જોઈને ચીસ કમરામાં નહીં જાઓ?' પાડી. એની ચીસનો મંત્રીપુત્રે કોઈ જવાબ તો ન
કોઢિયા પાસે જઈને કરું શું?” આપ્યો પણ શય્યા પર બેઠેલી ગૈલોક્યસુંદરીના
આવતી કાલે શું કરશો?” હાથનો સ્પર્શ કરવા એ જરાક આગળ વધ્યો
પિતૃગૃહે પાછી ચાલી જઈશ” ત્યાં ત્રૈલોક્યસુંદરી શય્યા પરથી ઊભી થઈને
“પછી?” કમરાની બહાર ભાગી ગઈ અને જ્યાં દાસીઓ ‘તમે મને પછી’નું પૂછો છો? એક વગેરે સૂતી હતી ત્યાં પહોંચી ગઈ. એના અચાનક કોડભરેલી નિર્દોષ કન્યા સાથે આ મંત્રીના આગમનથી જાગી ગયેલ દાસીઓએ એને પૂછ્યું, બચ્ચાએ કેવી છેતરપીંડી કરી છે એની રજે
આટલા બધા ભયભીત કેમ છો?” રજ માહિતી મારાં માતા-પિતાને આપીશ.
હા”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org