________________
શ્રી મંગલકલશ રાસમાળા જ
111
ગયો છે? એના રથને જોડાયેલા ઘોડાઓ બે- મંગલકલશને નીચે ઉતરતો જોયો. લગામ થઈ ગયા હશે એવું તો નહીં બની ગયું “આ શું! સ્વપ્ન કે સત્ય? હોય ને?”
મંગલકલશ!” એણે જોરથી બૂમ પાડી
પિતાજી!” “રાજપુત્ર! સીધો અમારા ઘર તરફ શા
દિકરા!”
માતાજી!” માટે રથ લઈ આવ્યો છે? રથ માટેના જૂના રસ્તાને છોડીને તે આ નવા રસ્તા પર રથને
ધનદત્ત અને સત્યભામા આગળ કાંઈ બોલે
એ પહેલાં તો મંગલકલશ દોડીને પિતાજીની ચલાવવાનું પરાક્રમ શા માટે આદર્યું છે?'
નજીક આવી ગયો. ધનદત્તે એને બાહુપાશમાં અલબત્ત, સત્યભામાને “રથની અંદર જકડી જ લીધો. આ બાજુ ધનદત્ત રડે. આ કોણ બેઠું છે” એનો કોઈ જ ખ્યાલ નથી. બાજુ મંગલકલશ રડે અને માતા સત્યભામાનું એણે તો માત્ર રથને જોઈને જ અનુમાન કર્યું તો પૂછવું જ શું? એની આંખોમાંથી તો ગંગાછે કે “આવો રથ રાજાનો જ હોઈ શકે અને જમનાનાં પૂર વહેવા લાગ્યા. નગરના રસ્તાઓ પર કોઈ પણ જાતની ખબર બેટા! ક્યાં હતો તું?” આપ્યા વિના જો આ રથ દોડતો હોય તો એ દીકરા! ક્યાં ગયો હતો તું?” રથ રાજકુમાર જ ચલાવી રહ્યો હોય. એને તારા શરીરે તો સારું છે ને?” કોઈ પણ હિસાબે રોકવો જ જોઈએ અને એ
“આ રથ તું ક્યાંથી લઈ આવ્યો?” ખ્યાલે જ એણે “રાજપુત્ર!' ના સંબોધન સાથે
માતા-પિતાના આ બધા પ્રશ્નોનો કોઈ રથને અટકાવી દેવા બૂમ લગાવી છે. પરંતુ એને
ઉત્તર આપવાની મંગલકલશની માનસિક સ્થિતિ
નહોતી. બસ, એ તો સતત રડી જ રહ્યો હતો. જ્યારે ખ્યાલ આવી ગયો કે મારી બૂમના શબ્દો
માતા-પિતાના અપાર અને અમાપ વાત્સલ્યના હવામાં જ ઓગળી ગયા છે ત્યારે એ ઘરની
વારિમાં એ ભીંજાઈ જ રહ્યો હતો. અંદર દોડી અને ધનદત્તને બહાર લઈ આવીને અત્યંત વ્યાકુળ ચિત્ત સાથે “આ રથને અટકાવી
- મંગલકલશમાતા-પિતા સાથે ઘરમાં દાખલ દેવા પ્રયાસ કરવાની ભલામણ કરી.
થયો. પ્રવાસનો શ્રમ ઉતારવા એ સ્નાનાગારમાં
દાખલ થયો અને ધનદતે સત્યભામાને કહ્યું, પણ,
ધનદત્ત મુખમાંથી કોક શબ્દો ઉચ્ચારે “આપણે જેના નામનું...” એ પહેલાં તો રથ છેક ઘરના આંગણા પાસે ના.. એવું ન બોલો. ગત જન્મોનાં આવીને ઊભો રહી ગયો અને એમને જે જોવા કો'ક પુણ્ય ઉદયમાં આવી ગયા અને આજે મળ્યું એ જોઈને તો ધનદત્ત અને સત્યભામાં આપણો લાડલો આપણી આંખ સામે આવીને બને પાગલ પાગલ બની ગયા. રથમાંથી એમણે ઊભો રહી ગયો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org