SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 110 આ મંગલકલશ કથા શું એનું કોઈએ અપહરણ કરી લીધું હશે? મંગલકલશની શોધખોળ કરવામાં ધનદત્ત શું કોઈએ એની હત્યા કરી નાખી હશે? કોઈ જ કચાશ રાખી નથી, પૈસા ખરચવામાં શું એ પોતે ઘરેથી ભાગી ગયો હશે? પાછું વાળીને જોયું નથી પરંતુ મંગલકલશની ભાળ મળવામાં અલ્પાંશે ય સફળતા એમને શું હમણાં આવેલા વાવાઝોડાએ એને મળી નથી. પોતાના મનને એ સમજાવે છે અને ઉછાળીને કોઈ કૂવામાં ધકેલી દીધો હશે? સત્યભામાને ય એ સમજાવે છે કે “મંગલકલશ આવી શંકા-કુશંકાથી ઘેરાયેલા પિતા વહેલો-મોળો ઘરે આવીને જ રહેશે.' ધનદત્ત મંગલકલશની ભાળ મેળવવા ઘરની પણ, બહાર નીકળી પડ્યા. પોતે શ્રેષ્ઠી હતા, શ્રીમંત દિવસો પર દિવસો વીતી ગયા એ પછી હતા. એટલે પોતાની ઓળખાણ પણ ઘણી હતી. ચારે ય બાજુ એમણે પોતાના માણસોને ય જ્યારે મંગલકલશના ગૃહાગમનના કોઈ મોકલી આપ્યા પણ ક્યાંયથી ય મંગલકલશના સંકેતો ન મળ્યા ત્યારે ધનદત્ત અને સત્યભામા, કોઈ સમાચાર ન આવ્યા. બંનેએ મન સાથે સમાધાન કરી લીધું કે હવે પિતા ધનદત્તના કલ્પાંતનો પાર નથી મંગલકલશની ગૃહાગમનની આશા રાખવી વ્યર્થ તો માતા સત્યભામાની હાલત તો જોઈ શકાય છે. આપણા નસીબમાં પુત્રસુખ છે જ નહીં.' તેવી નથી. ઘડીકમાં એ મૂચ્છિત થઈ જાય છે મંગલકલશના ગૃહાગમનની સંભાવના પર તો ભાનમાં આવતાં જ એ લવારો કરવા લાગે પૂર્ણવિરામ મૂકી દઈને ધનદત્ત અને સત્યભામા છે, “મારા મંગલકલશને મારી સામે લાવો. મારે પૂર્વવત્ સંસારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત તો થઈ ગયા. એને મળવું છે. મારે એને જમાડવો છે. મારે પણ, એની સાથે વાતો કરવી છે. જો તમે એને મારી એક દિવસ સામે લાવી શકતા ન હોય તો મને ઝેર આપી સત્યભામાં પોતાના વિશાળ ઘરના દો. મારે કોઈ પણ રીતે એની પાસે પહોંચી જવું દરવાજે ઊભી છે અને એણે જે દ્રશ્ય જોયું એ છે. સત્યભામાના આ લવારાને શાંત કરવાનો જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ અને ગભરાઈ પણ કોઈની પાસે કોઈ ઉપાય નથી. ગઈ. ચાર ઘોડાવાળો એક રથ સીધો પોતાના શ્રેષ્ઠી ધનદત્ત ભલે ને શ્રીમંત છે અને ઘર તરફ આવી રહ્યો હતો. બુદ્ધિમાન છે. લોકપ્રિય છે અને ધર્માત્મા છે. સત્યભામા ભલે ને ચતુર છે અને રૂપવતી છે. “આ શું..? બંને પહેલાં ય દુઃખી હતાં અને અત્યારે ય દુઃખી રાજપુત્ર અને એ રથારુઢ થઈને અહીં છે. પહેલાં પુત્ર નહોતો એટલે દુઃખી હતાં અને આવી રહ્યો છે? જાણી જોઈને એણે આ રસ્તો અત્યારે પુત્ર ગુમ થઈ ગયો છે એટલે દુઃખી છે. પકડ્યો છે કે પછી અજાણતાં એ આ રસ્તે ચડી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy