SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ કથા શું?” વિવાહના કાર્યમાં પુરુષ કરતાં સ્ત્રીની કૈલોક્યસુંદરીના શરીર પર...” સલાહ વધુ ઉચિત હોય છે.” એમ સાંભળ્યું છે. ખ્યાલ આવી ગયો.” ગુણાવલી સહિત અન્ય રાણીઓ પણ જો એમ સંસ્કારી મુરિતયો શોધવો તો?.. જ ઇચ્છતી હોય કે “કૈલોક્યસુંદરીનો વિવાહ એક વાત કરું?” મંત્રીપુત્ર સાથે જ થવો જોઈએ તો પછી મારે કહો’ બીજો વિચાર કરવાની જરૂર જ ક્યાં છે?' “મારા સહિત અંતઃપુરની અન્ય બધી જ રાજવી સુરસુંદરે નિર્ણય કરી લીધો કે રાણીઓ ઈચ્છે છે કે સૈલોક્યસુંદરીનો વિવાહ વૈલોક્યસુંદરીનો સંબંધ મંત્રીપુત્ર સાથે જ બાંધવો એ સ્થાને જ કરવો જ્યાં આપણે એનો વિરહ છે. એક દિવસ સુરસુંદરે મંત્રીને પોતાના આવાસે વેઠવો જ ન પડે.” આવી જવા સંદેશ પાઠવ્યો. રાજાનો સંદેશ એટલે?' પામીને મંત્રીશ્વર પળભર તો ચિંતિત થઈ ગયા. “એટલે બીજું કાંઈ નહીં. રૈલોક્યસુંદરી “રાજ્ય પર કોઈ આફત તો નહીં હોય ને? તો અમારા સપના જીવનની પ્રાણાધાર છે. પ્રજાજનોમાં કોઈ અસંતોષ તો નહીં હોય ને? એના વિરહને વેઠવાનું અમારા કોઈને ય માટે સૈન્યમાં કોઈ ગરબડ તો નહીં હોય ને? મારી કોઈ શક્ય નથી. એટલે એનો વિવાહ જો આપ કરવા ક્ષતિ તો નહીં હોય ને?રાજાનું ખુદનું સ્વાથ્ય માગો જ છો તો આપણાં સુબુદ્ધિ મંત્રી છે એના બગડ્યું તો નહીં હોય ને?' પુત્ર સાથે જ એનો સંબંધ બાંધી દો. કારણ કે આવી જાતજાતની શંકા-કુશંકા લઈને એમનો પુત્ર એટલો રૂપવાન છે કે કોઈની નજર મંત્રીશ્વર રાજવી સુરસુંદરના આવાસે પહોંચ્યા. ન લાગે માટે મંત્રીશ્વર એને બહાર પણ નથી રાજવીના ચહેરા પર પ્રસન્નતા નિહાળીને લાવતા. આપણી પુત્રી પણ કેવી રૂપવાન છે? મંત્રીશ્વરના હૈયે ટાઢક વળી “ચાલો, કાંઈ ગરબડ રૈલોક્યસુંદરીનો આ રીતે લગ્નજીવનમાં પ્રવેશ હોય એવું તો નથી જ લાગતું.” પણ થઈ જશે અને આપણને સહુને સતત એનાં આવો, મંત્રીશ્વર!” દર્શન પણ થતાં રહેશે.” રાજ! આજ્ઞા ફરમાવો.” ગુણાવલીની વાત સાંભળીને સુરસુંદર તો ‘તમને એક શુભ સમાચાર આપવાના છે.” વિચારમાં પડી ગયો, “મને?' હું રાજા અને સુબુદ્ધિ મંત્રી? મારી દીકરી “હા” રાજકુમારી અને સુબુદ્ધિનો દીકરો મંત્રીપુત્ર? આ ફરમાવો સંબંધ ઉચિત ખરો? આ સંબંધ જામશે ખરો? રાજકુમારી ગૈલોક્યસુંદરી છે ને..” પણ, ક્યાંય એનો સંબંધ નક્કી કર્યો?” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy