________________
दातर
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
ભાવાર્થ : એકેક જાતના એક એક પત્રને એકત્ર કરી તોલવાથી ઉપરલી સંખ્યા જેટલા મણ થાય ત્યારે એકભાર થાય, તેવી અઢાર ભાર વનસ્પતિ કહેલ છે.
चत्वारो पुष्पाभारा, अष्टौ च फलपुष्पिताः । स्युर्वीनां च षड्भारा, शेषनागेन भाषितम् ॥२॥
ભાવાર્થ : ચાર ભાર ફૂલવાળી, આઠ ભાર ફળ પુષ્પવાળી, છ ભાર વેલડીયો શેષનાગ કહેલ છે, એ પ્રકારે અઢારભાર વનસ્પતિ કહી.
પક્ષાંતરે कटुकस्य भारचत्वारि, द्वौ भारं तिक्तमुच्यते ।
त्रीणि भारं भवेन्मिष्टं, मधुरं भारकयत्रम् ॥३॥ क्षारं च भारमेकं तु, कषायं भारकद्वयम् । स विषं भारमेकं तु, द्वौ भारं निर्विषं यथा ॥४॥ षड्भाराः कंटकाः ज्ञेयाः, षड्भाराश्च सुगंधकाः । षड्भारास्तु निर्गंधाश्च, भारा नष्टादश विदुः ॥५॥ चारभारफुला विण जोय, फल विण आठ भार जग होय । फलफूले षट्भारविचार, एहवी वणसइ भार अढार ॥६॥
ભાવાર્થ : ૪ ભાર કડવી, ૨ ભાર તીખી, ૩ ભાર મીઠી, ૩ બાર મધુરી, ૧ ભાર ખારી, ર ભાર કષાયી, ૧ ભાર વિષમયી, ૨ ભાર નિર્વિષમયી, ૬ ભાર કાંટા, ૬ ભાર સુંગધી, ૬ ભાર નિગ્રંથી, ૪ ભાર ફુલ વિનાની, ૮ ભાર ફળવિનાની ૬ ભાર ફળ ફૂલ વાળી એવી રીતે અઢાર ભાર વનસ્પતિનો વિચાર કહેલ છે.
(ઉપદેશ એક્સો અઢારમો)
ાલ અને ક્ષેત્રથી જ્ઞાન કાળની વૃદ્ધિયે ક્ષેત્રની વૃદ્ધિથી થતું અવધિજ્ઞાન દેખે તે કહે છે. કાળથી આવળીનો અસંકાતમો ભાગ દેખત્યારે ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ દેખે.
૨૭૩
ભાગ-૮ ફર્મા-૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org