SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ (ઉપદેશ એક્સો સોળમો) ઇર્ષાવહીયાના મિચ્છામિ દુક્કમો જીવના પ૬૩ ભેદો છે, તેને અભિયાથી માંડીને, જીવને દસ પ્રકારે પીડા થાય છે, તે દસ પદે ગુણવાથી પ૬૩) ભેદો થાય, તેને રાગ અને દ્વેષ, બેએ ગુણવાથી ૧૨૨૬૦ ભેદો થાય. તેને મન, વચન, કાયાના યોગોથી ગુણવાથી ૩૩૭૮૦ ભેદો થાય. તેને કરવું, કરાવવું, અનમોદવું, એ ત્રણે ગુણવાથી ૧૦૧૩૪૦ ભેદો થયા. તેને અતીત, અનાગત, વર્તમાનકાળે ગુણવાથી ૩૦૪૦-૨૦ ભેદો થયા. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા એ છયે ગુણવાથી ૧૮૨૪૭૨૦ ભેદો થયા. એવી રીતે સર્વ જીવોને મિચ્છામિ દુક્કડં દેવો, વિચારસિત્તરી પ્રકરણની ટીકામાં એ ઉપરોક્ત ભાંગાને જાણતા અજાણતાએ બે ભેદ ગુણવાથી ૩૬૪૮૨૪૦ ભેદો થાય છે. (ઉપદેશ એક્સો સત્તરમો) અઢારભાર વનસ્પતિ લોકશાસ્ત્ર, (૩૮૧,૧૨૭૨,૯૭૦) ત્રણશે એકાશી ક્રોડ, બાર લાખ, બોતેર હજાર, નવશે સીત્તેર વનસ્પતિયે એક ભાર થાય. પાઠાંતરે (૩૮૧,૧૨,૧૭૦) ત્રણ ક્રોડ, એકાશી લાખ, બાર હજાર, એકસો સીતેર વનસ્પતિએ એક ભાર થાય. एकैकजातरेकैक, पत्रप्रचयतो भवेत् । प्रोक्तसंख्यैर्मणैर्भार-स्ते त्वष्टादशभुरुहां ॥१॥ ૨૭૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy