SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૧૦૮ નિરંતર જાપ કરવો. ૫. ગુરુપીડાને વિષે જંબીર ફળના સાથે દહીનું ભોજન કરવું. ચંદનનું વિલેપન કરી, આદિનાથજીની પૂજા કરવી અને ૐ [ નમો ૩રિયામાં પદનો ૧૦૮ જાપ કરવો. ૬. શુક્રપીડાને વિષે ધોળા પુષ્પો અને ચંદનવડે સુવિધિનાથની પૂજા કરવી, ચૈત્યને વિષે ઘી આપવું, અને ૐ હૂ નમો અરિહંતા પદનો નિરંતર ૧૦૮ જાપ કરવો. ૭. શનિની પીડાને વિષે લીલા પુષ્પો વડે મુનિસુવ્રતસ્વામીની પૂજા કરવી, તેલનું સ્નાન, તથા તેલનું દાન કરવું અને ૩ૐ નમો તોuસવ્વસાહૂણ, પદનો નિરંતર ૧૦૮ જાપ કરવો. ૮. રાહુની પીડાને વિષે લીલા પુષ્પોવડે શ્રી નેમિનાથજીની પૂજા કરવી, અને ૐ હ્વીં નમો નો સવ્વસાહૂળ, પદનો નિરંતર ૧૦૮ જાપ કરવો. ( ૯. કેતુ પીડાને વિષે દાડમિયાદિક પુષ્પોવડે શ્રી પાર્શ્વનાથજીની પૂજા કરવી, અને ૐ Ê નમો નોસવ્યસાહૂિપ પદનો નિરંતર ૧૦૮ જાપ કરવો. જ્યારે સર્વેગ્રહો પીડા કરતા હોય રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિશ્વર, રાહુ, કેતવઃ સર્વે ગ્રહો મમ સાનુગ્રહાઃ ભવનું સ્વાહા આ પદનો નિરંતર ૧૦૮ જાપ કરવો. તેમ કરવાથી નવે ગ્રહો શાંત થાય છે. (ઉપદેશ સત્યોતેરમો ) નમસ્કાર મહામંત્ર ગણવાની વિધિ. પ્રથમ નિરંતર પવિત્ર દેહ કરી, પવિત્ર વસ્ત્ર ધારણ કરી, વિધિ સહિત, ત્રિકાળ પરમાત્માની પૂજા કરે, પછી પરમાત્માની મૂર્તિ પાસે, પવિત્ર આસન સ્થાપન કરી બેસે-પછી બન્ને હોઠને પરસ્પરસ્પર્શીભૂત કરે, પછી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થાપન કરે. દાંતના જોડે M૨૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy