SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જિનપ્રતિમાનું સ્નાનાદિક કરવામાં, તથા ગુરુ અને ગ્લાન સાધુ વિગેરેની વૈયાવચ્ચ કરવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે, અને સ્ત્રીને આલિંગન કરવામાં જે ઉપયોગ થાય. તે અપ્રશસ્ત છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓમાં શુભ, અશુભ, અધ્યવસાયની ફળપ્રાપ્તિને અનુસાર, પ્રશસ્ત, અપ્રશસ્તભાવ જાણવો, તેવી રીતે વિચારતાં અહીં ચાર ભાંગા થાય છે તે નીચે પ્રમાણે છે કેટલાએક જીવોને શુભ અધ્યવસાયના કારણ(સાધનકારણ) ભૂત જિનબિંબાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને કાલકસીરિક વિગેરની જેમ અપ્રશસ્ત બાધક ભાવ ઉદયપામે છે, કેટલાએકજીવોને શુભ અધ્યવસાયને સાધનાર સાધક કારણભૂત, સમવસરણાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને પંદરસો તાપસોની જેમ, પ્રશસ્ત સાધકભાવ ઉત્પન્ન થાય છે. કેટલાક જીવોને બાધક કારણભૂત અપ્રશસ્ત વસ્તુ જોઇને પણ આષાઢ નાના નર્તક ઋષિની જેમ, પ્રશસ્ત એવો સાધકભાવ વૃદ્ધિ પામે છે અને કેટલાક જીવોને અપ્રશસ્ત બાધક વસ્તુ જોઈને, સુભૂમચક્રી બ્રહ્મદત્તચક્રી વિગેરેની જેમ અપ્રશસ્ત બાધકભાવ ઉત્પન્ન થાય છે. ઉપદેશ છોંતેરમો) નવગ્રહ પૂજાવિચાર ૧. રવિપીડાને વિષે, રાતા પુષ્પોવડે શ્રી પદ્મપ્રભુજીની પૂજા કરવી અને નમો સિદ્ધાળ, પદનો રોજ ૧૦૮ જાપ કરવો ૨. ચંદ્રપીડાને વિષે ચંદન અને શ્વેત પુષ્પોવડે શ્રી ચંદ્રપ્રભુની સેવા કરવી, અને ૩ૐ નમો માયરિયા, પદનો નિરંતર જાપ કરવો. ૩. મંગલપીડાને વિષે કેશર, તથા લાલ પુષ્પો વડે, વાસુપૂજયસ્વામીની પૂજા કરવી, અને ૐ નમો સિદ્ધા પદનોનિરંતર ૧૦૮ જાપ કરવો. ૪. બુધપીડાને વિષે દૂધથી સ્નાત્ર, પખાળ, અને નૈવેદ્યથી શ્રી શાંતિનાથ મહારાજની પૂજા કરવી અને ૐ શ્ નમો મારિયા પદનો ૨૧૩ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy