SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ તિર્યંચરૂપી ખરાબ ઘર તે કેવું છે ? તો કે પૂર્વ ભવે અકુશળ અનુષ્ઠાનમિશ્ર, કરવાથી અશુભ ગતિ તિર્યંચાદિકથી નિર્નિદાનાદિક શુભ કુશલ ક્રિયાના કરવાથી શુભ મનુષ્યાદિક ભવને પામે છે, અને ત્યાંથી સારી કરણી કરી,દેવલોકાદિકને વિષે જાય છે, તે પુન્યાનુંબધી પાપ કહેવાય છે. ૪. કોઈ માણસ અશુભ ખરાબ એટલે મહાન પાપકર્મને બંધાવનાર ખરાબ ઘરથી ખરાબ ઘર પ્રત્યે જાય છે, તે ઘર કેવું છે ? તે કહે છે, ખરાબ તિર્યંચરૂપ પાપઘરની, નરક ગતિરૂપ પાપ ઘર પ્રત્યે જાય છે. તે પાપાનુબંધી પાપ કહેવાય છે, તિર્યંચ ગતિમાં પ્રબળ હિંસા કરવાથી, અગર મનુષ્યમાં, મહાનું પાપ કરવાથી નરકે જાય છે, કાલકસરુયી કસાઈના પેઠે. ઉપદેશ છાસઠમો અષ્ટક્ષ્મ વડે પરિભ્રમણ ૧ જન્મ, જરા, મરણ, વ્યાધિ, વિયોગ, શોક દુઃખાદિકથી ભરપૂર ભરેલ આ સંસારને વિષે અષ્ટ પ્રકારના કર્મવડે જીવ પરિભ્રમણ કરે ૨ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદની, મોહનીય આયુનામ, ગોત્ર, અંતરાય-એ આઠ પ્રકારના જ્ઞાની મહારાજાએ કર્મો કહેલ છે. ૩. તેમાં પાંચ, નવ, બે અઠ્ઠાવીશ ચાર, બેંતાલીશ, બે અને પાંચ, એ ઉપર પ્રમાણે આઠે કર્મોની ઉત્તરપ્રકૃતિ કહેલી છે. ૪ મિથ્યાર્શન, અવિરતિ, કષાય, યોગો, તે સર્વે બંધના હેતુભૂત છે અને તે ઓઘથી વિશેષ પ્રકારે નીચે પ્રમાણે કહેલા છે. ૫ પ્રત્યનીકપણું, અંતરાય ઉપઘાત તત્પષ, નિન્દનપણું વિગેરે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને બંધાવનાર છે. ૬ પ્રાણીઓને વિષે અનુકંપા કરનાર, જિનેશ્વર મહારાજની ભક્તિ સંયુક્ત, ક્ષમા, દયા દાન, વિનયને વિષે તત્પર જીવ શાતા ન ૧૮૬૦ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy