________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
૩. ગૌતમ-ન્યાય, ન્યાયદર્શનના પ્રણેતા, થયેલ છે.
૪. કપિલ-સાંખ્ય દર્શનના પ્રણેતા છે સાંખ્ય દર્શન વાળા, ૫ તત્વને માને છે, પુરૂષ તથા પ્રકૃતિને માને છે અને સૃષ્ટિકર્તા ઇશ્વર માનતા નથી.
૫. અજ્ઞાનિ જીવોઅનેક પ્રકારે યુદ્ધાતદ્દા માનનારા હોય છે. सद्रव्यंसत्कुले जन्म, सिद्धक्षेत्रं समाधयः । संघश्चतुर्विधो लोके, सकाराः पंचदुर्लभाः ॥१॥
ભાવાર્થ : ન્યાયનું સારું દ્રવ્ય ૧. સારાકુળને વિષે જન્મ ૨. સિદ્ધાચળ, ૩. સમાધિ, ૪ શ્રી ચતુર્વિધ સંઘ પ. આ પાંચ સકાર પ્રાપ્ત થવા મહાદુર્લભ છે.
અજ્ઞાનદશાથી અગર જાણીબૂઝીને અન્યાય અમને દ્રવ્ય તેમજ ધર્મ દ્રવ્ય, સાધારણ દ્રવ્ય જ્ઞનદ્રવ્ય દેવેદ્રવ્ય વિગેરે ભક્ષણ કરવામાં મહાપાપ છે માટે તેનાથી નિવર્તમાન થવું. सत्यं संतोषसौजन्यं, समता सत्व संयमाः ।। सुकृतं यस्य सप्तेति, सकारा: सैष सज्जनः ॥१॥
ભાવાર્થ : સત્ય ૧, સંતોષ ૨, સુજનતા ૩, સમતા ૪, સત્વ ૫, સંયમ ૬, સુકૃત ૭ આ સાત જેને પ્રાપ્ત થયા હોય તે સર્જન કહેવાય છે.
સંઘવી જાવડશાહના પરિગ્રહનું પ્રમાણ ૩૨ પોતાની પરણેલી સ્ત્રીને છૂટ, ૧૨OOOOOO એક કોડ ને વીશ લાખ સોનૈયાની છૂટ, ૧૨ મણ મોતીની છૂટ ૨૦ માણી પ્રવાલની છૂટ, ૪ મણ ચુનીયો, ૪ મણ માણેક, ૩૦ મણ કાંસાકુટ, ૧૦૦૦૦૦૦ માણી ધાન્ય, ૧૦0000 મણ ઘી, ૧૦0000 મણ તેલ, ૧OOOOO મણ જોય, ૨૦૦૦ મણ ગોળ, ઘરે વાપરવા, ૨૦૦૦ મણ ખાંડ, ઘરે વાપરવા, ૨૦૦ મણ અફીણ, ૪૦૦ મણ
૨૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org