________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ आचारविचारिपत्रपालज्जा दुरिकरणे तव मम निर्वाहो भविष्यती ति જ્ઞાપનેfપ મૂઠો ને દ્યતે – રે રે મૂર્ખ ! વિચાર કર, મને પરણીને તારે આટી જવાનું નથી. અત્યારે તું એક જ છો પરંતુ મારું પાણિગ્રહણ કર્યા પછી આપણે બે થશું તે વખતે આચાર, વિચાર, લોકવ્યવહાર, ત્રપા, લજ્જા, મર્યાદા પુન્યકર્માદિ સર્વ દૂર કરીને તારો અને મારો તારે નિર્વાહ કરવો પડશે. આવું જણાવ્યા છતાં પણ મૂઢ માણસ જયારે બોધપામતો નથી ત્યારે બ્રાહ્મણ કહે છે. તેવા ब्राह्मणोवक्ति पुण्याहं पुण्याहं सावधान सावधान रे मूर्ख, विचारय ! અધુના પિતવ પુતિવસોડસ્તિ સાવધાની નવ ! ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે પુન્યનો દિવસ છે પુન્યનો દિવસ છે. સાવધાન થા ? સાવધાન થા ? રે મૂર્ખ ! વિચાર કર હાલમાં હજી પણ તહારો પુન્યનો દિવસ છે. હજી કાંઇ બગડી ગયું નથી. અને આ કન્યાનું પાણિગ્રહણ કરવામાં કાંઈ પણ સાર નથી માટે સાવધાન થા, અને કાંઇક બુદ્ધિધારણ કરી સમજી જઈ પરણવાનો વિચાર માંડીવાળ તપિઝંગીર પશિવ દ્ધો મૂડો નીવો બંધન મેવાંજિયતે – આવી રીતે કહ્યું તો પણ કર્મ જંજીરરૂપ પાલવડે કરી બંધાયેલ મૂઢજીવ ચૈતન્યને છોડી દઈ બંધનમાં પડવા માટે જ તૈયાર થઈ રહ્યો, અર્થાત ગમે તેમ હો પણ તે તો મારે પહેલી, મારાથી તેને છોડી શકાશે નહિ તેવા સ્ત્રી વરસાર પીરુ વંધને તેણે મય તીતિ - ત્યારે સ્ત્રી વરમાલારૂપ પાશબંધન તેના ગળાને વિષે અર્પણ કરે છે. પશ્ચાત્ વૃદે आनयनात् यथा यथा अनुभवति तथा तथा गाढं परितप्य खेदं कुरुते જિંજ જિ, િછમિ,ચીઝે, પૂરોનિ, રે રૂશ્વર ! થે निर्वहिष्येहं, हे भगवन् ! मम स्त्रिपरिग्रहात् मोचय मोचय ? परमेश्वर ! गृहपाशात् मम मोचय मोचय ? त्वमेव शरणं मम इत्यादि बाढं विलपन् आर्तध्यानोपगत् : घोरातिघोरसंसार सागरे चतुर्गस्था परिभ्रमणं ફરતે પરંતુ પૂર્વમેવ ગનાન વુષ્યન્ત પછી પાણિગ્રહણ કર્યા બાદ સ્ત્રીને
(૨૦૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org