________________
७६
शून्यवादः।
[ १.१५-१६ સમારોપ ઉપચારથી કહેવાય છે. તે એટલા માટે કે અનધ્યવસાયમાં યથાર્થને परिच्छे (ज्ञान । यतो नथी. १४.
(५०) समारोपनिमित्तमिति समारोपोऽपि किमपि निमित्तमपेक्ष्य प्रवर्तते । यथा माणवके अग्मित्वं समारोपितं परमतिकोपनत्वादिना तण्यं मनसि विमृश्य ।।१४।।
उदाहरन्ति
यथा गच्छत्तृणस्पर्शज्ञानम् ॥१५।।
६१ गच्छतः प्रमातुस्तृणस्पर्शविषयं ज्ञानमन्यत्राऽऽसक्तचित्तत्वात् एवं जातीयकमेवंनामकामेदं वस्तु' इत्यादिविरोपानु लेखि किमपि गया स्पृष्टम' इत्यालोचनमात्रमित्यर्थः । प्रत्यक्षयोग्यविषयश्चायमनध्यवसायः । एतदुदाहरणदिशा च परोक्षयोग्यविषयोऽप्यनध्यवसायोऽवसेयः । यथा-कस्यचिदपरिज्ञातगोजातीयस्य पुंसः क्वचन बननिकुञ्ज सास्नामात्रदर्शनात् पिण्डमात्रमनुमाय को नु खचत्र प्रदेश प्राणी स्यात् .... इत्यादि ॥१५॥
અનધ્યવસાયનું ઉદાહરણજેમકે ગમન કરતા પુરુષને ઘાસના સ્પર્શનું જ્ઞાન. ૧૫
૧ ગમન કરતા પ્રમાતા-પુરુપને ઘાસના સ્પર્શનું જે જ્ઞાન એટલે કેચિત્ત બીજે સ્થળે આસક્ત હોવાથી આ પદાર્થ અમુક ધર્મવાળો છે, કે અમુક નામને છે વિગેરે વિશેપ-ભેદને ઉલ્લેખ નહીં કરનારું, પણ મને કઈ વસ્તુને સ્પર્શ થયે, એ પ્રમાણે આચનામાત્ર-જ્ઞાનમાત્ર-આ પ્રમાણે આ સૂત્રને અર્થ સમજવો. સૂત્રમાં જણાવેલ અનધ્યવસાયનું ઉદાહરણ પ્રત્યક્ષશ્વવિષયક અનધ્યવસાયનું છે. અને ઉદાહરણના આ દિશાસૂચનથી પરોક્ષાગ્યવિષયક અનધ્યવસાય પણ જાણવો, જેમકે -ગજતિને (ગાયને) નહીં જાણનાર પુરુષ કે વનપ્રદેશમાં ગળાની ગોદડી (સાસ્ના) માત્ર જેવાથી માત્ર પિંડનું અનુમાન કરીને, 'माडी यु पाए हुशे ?' इत्यादि तणे तेने नव्यवसाय तो . १५.
अथ प्रमाणलक्षणसूत्रोपात्तं परशब्दं व्याग्न्यान्ति
ज्ञानादन्योऽर्थः परः ॥१६॥ $१ ज्ञानाद ग्राहकात् सकाशाद, अन्यो ग्राह्यतया पृथग्भूतोऽचेतनः सचेतनो वा अर्थोऽर्थक्रियार्थिभिरर्यमानः परः परशब्दवाच्यः ॥
२ अत्र शून्यवादिनः कतिपयविकल्पाटोपोच्चा इतुण्डमुत्स्वप्नायन्ते--अहो ! आहेताः ! किं ज्ञानम्, कश्चार्थः । ग्राहकमन्तर्ज्ञानम्, गायोऽर्थः बायोऽर्थ इति चेत् । कस्य ज्ञानं ग्राहकम् : अर्थस्य चेत् । अर्थ एवानर्थमलम् , तर्हि स एवोन्मूलनीयः । तथाहि-किमयमणुरूपः, स्यू स्वरूपः, तदुभयस्वभावः, अनुभयस्वभावो वा ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org