SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ सन्निकर्षादेरप्रामाण्यम् । [ १. ५-६. न $ १ अथास्य साधनस्यासिद्धिसंबन्धवैधुर्यं व्यञ्जयन्तः सूत्रद्वयं ब्रुवते - खल्वस्य स्वनिर्णीत करणत्वम् स्तम्भादेरिवाचेतनत्वात् ||५|| नाप्यर्थनिश्चितौ, स्वनिश्चितावकरणस्य कुम्भादेखि तत्राप्यकरणत्वात् ॥६॥ $ २ अस्येति सन्निकर्षादेः करणत्वं साधकतमत्वम् । नाऽप्यर्थनिश्चिताविति अस्य करणत्वमिति योगः । तत्रापीति अर्थनिश्चितावपीत्यर्थः । शेषमशेषमुत्तानार्थम् । प्रयोगौ तु सन्निकर्षादिः स्वनिर्णीतौ करणं न भवति । अचेतनत्वात् । य इत्थं स इत्थम् । यथास्तम्भः । तथा चायम् । तस्मात् तथा । सन्निकर्षादिरर्थनिश्चितौ करणं न भवति । स्वनिश्चिताव करणत्वात् । य एवं स एवम् । यथा स्तम्भः । यथोक्तसाधनसंपन्नश्चायम् । तस्माद् यथोक्तसाध्यः || ४४ $૧ ઉકત હેતુમાં અસિદ્ધતા દોષના અભાવને જણાવનાર એ સૂત્રો કહે છેએવું (સન્તિકદિનું) સ્વનિર્ણયમાં કરણત્વ નથી. કારણ કે તે સ્તાદિ पार्थोनी प्रेभ यथैतन—०४७ छे. ५. વળી, તેનું અર્થ ના નિર્ણયમાં પણ પદાર્થીની જેમ સ્વનિશ્ચયમાં કરણ ન शशु होतु नथी. ९. કર્ણત્વ નથી, કારણ કે જે ઘટાઢિ હોય તે તેમાં (અર્થ નિશ્ચયમાં) પણ હું ૨ ‘એનું’એટલે સકિર્યાનું. કરણત્વ અર્થાત્ સાધકતમત્વ. અ નિશ્ચયમાં—પણ આ સન્નિકર્યાં.દેને કરણતા નથી, એવા સંબંધ યાજવા. ‘તેમાં પણ’ એટલે અનિશ્ચયમાં પશુ–એવા અર્થ છે. શેષ સમગ્ર સૂત્ર સ્પષ્ટ છે. અનુમાન પ્રયાગો-(૧) સકિર્યાદિ સ્વનિશ્ચયમાં કરણ નથી, કારણ કે તે અચેતન છે. જે અચેતન હોય તે સ્વનિશ્ચયમાં કરણુ ન હોય, જેમકે-સ્તંભ. આ સન્નિદિ પણ અચેતન છે, માટે તે સ્વ નિશ્ચયમાં કરણ નથી. (ર) સન્નિકદિ અનિશ્ચયમાં કરણ નથી, કારણ કે તે સ્વનિશ્ચયમાં કરણ નથી. જે સ્વનિશ્ચયમાં કરણ ન હોય તે અનિશ્ચયમાં પણ કરણ ન હોય. આ સન્નિદિ સ્વનિશ્ચયમાં કરણ નથી, માટે અનિશ્ચયમાં પણ કરણ નથી. (१०) यथोक्तसाधनसम्पन्नश्चायनिति । अयं प्रयोगः । ( टि० ) - अथास्येत्यादि । साधनस्येति स्वार्थव्यवसितावसाधकतमन्वादित्येवंरूपस्य वैधुर्यमिति अभावम् । साधकतमत्वमिति प्रमाणत्वम् । य इत्थमिति योऽचेतनः स स्वनिश्चितौ करणं न भवति । $ ३ अत्र केचिद् यौगाः संगिरन्ते - सन्निकर्षादिर्न प्रमाणव्यवहार भागित्यादि यदवादि, तत्रादिशब्दसूचितकारकसाकल्यादेः काममप्रामाण्यमस्तु । सन्निकर्षस्य तु प्रामाण्यापकर्षो नोऽमर्पप्रकर्पसिद्धये, तस्यार्थोपलब्धौ साधकतमत्वावधारणेन स्वार्थव्यवसिंतावसाधकतमत्वादित्यत्र हेत्वेकदेशस्यासिद्धेः । यत्तु तत्सिद्धौ साधनमधुनैवा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy