SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ शब्दार्थसंबन्धविचारः । २३ साधारणम् । अथ साधारणमपि रूपमनुभूयते गौर्गोरिति । तदसाधीयः, शावलेयबाहुलेयादिती तीव्रतरगोशब्दादिरूपविवेकेन तस्याप्रतिभासनात् । न च शाबलेयादिरूपमेव साधारणम् , प्रतिव्यक्तिभिन्न रूपोपलम्भात् । यदि च सामान्याधार एव वाच्यवाचकभावःः, तदा न शब्दात् प्रवृत्तिः स्यात् , ज्ञानमात्र नक्षणत्वात् सामान्यार्थक्रियायाः. तस्याश्च तदैव निप्पन्नत्वात् । – વ્યક્તિમાં નહીં પણ સામાન્યમાં જ સંકેત થાય છે. અને સામાન્ય જ વાગ્યવાચકભાવનું અધિકરણ છે. અર્થાત સામાન્યમાં વાયવાચકભાવ છે વિશેષમાં નહીં. નિત્ય હોવાથી સામાન્ય કાલાન્તરમાં ટકી રહેવા સમર્થ છે અને તે વ્યક્તિનિક હોવાથી બધી વ્યક્તિઓમાં અનુગત થવા પણ સમર્થ છે. સમાધાન– તમારું આ કથન મનીષીને માન્ય થાય તેમ નથી. કારણ કે જગતમાં કોઈ સામાન્ય નામને પદાર્થ જ નથી. હાંજા – પ્રતિભાસ-પ્રત્યક્ષ પ્રતીતિ વિષય હોવા છતાં “સામાન્ય નથી એવું કેમ કહી શકાય ? સમાધાન–સામાન્ય પ્રતિભાસ જ અસિદ્ધ હોઈ પ્રતિભાસના બળે તેનું અસ્તિત્વ સિદ્ધ નથી. કારણ કે દર્શન-નિર્વિકલ્પક પ્રત્યક્ષ પ્રતિભાસમાં તે સ્પષ્ટપણે અસાધારણ-વિશેષરૂપ જ જણાય છે, પરંતુ સાધારણ-સામાન્ય જણાતું નથી. શરા-આ ગાય છે, આ ગાય છે, એ પ્રમાણે સામાન્યરૂપને પણ પ્રતિભાસ છે. તે તેને પ્રતિભાસ નથી એમ કેમ કહેવાય ? સમાધાન–આ કથન બરાબર નથી. કારણ કે શાબલેય, બાહલેય આદિ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ અને તીવ્ર, તીવ્રતર આદિ શબ્દ-વ્યક્તિઓથી ભિન્ન એવા સામાન્યને તે પ્રતિભાસ નથી. અર્થાત્ અર્થ કે શબ્દ- વ્યકિતઓને જ પ્રતિભાગ છે, તેમના સાધારણ રૂપને તે પ્રતિભાસ નથી. શંકા-શાબલેયાદિ જે રૂપ દેખાય છે તે જ તે સામાન્ય છે. સમાધાન-ના. એમન કહી શકાય, કારણ કે પ્રતિ વ્યક્તિમાં ભિન્ન ભિન્ન રૂપે શાબલેયાદિ દેખાય છે. અને સામાન્ય તો બધી વ્યક્તિમાં એક જ હોવું જોઈએ. વળી, જે વાગ્યવાચકભાવને આધાર સામાન્ય માનવામાં આવે તે શબ્દ સાંભબીને પ્રવૃત્તિ થશે નહીં. કારણ કે સામાન્યની અર્થકિયા માત્ર પોતાનું જ્ઞાન કરાવવું તે જ છે. અને તે જ્ઞાન તે શબ્દ સાંભળતાં થઈ જ ગયું છે. તે પછી પ્રવૃત્તિ કેવી રીતે થશે ? (५०) तदैव निष्पन्नत्वादिति तदैव ज्ञानमात्रे । (टि.) तदेवेति सामान्यम् । कालान्तरेति विशेषभावाधिगामुरम् । सामान्य हि नित्य कालान्तरे व्यक्तिगामुकं च । सामान्यस्येति सामान्यं न मन्यन्त बौद्धाः, केवल विशेषाङ्गीकारात् । तथाहीत्यादि । दर्शन इति निर्विकल्पकप्रत्यक्षे, प्रत्यक्षविषयम्य विविक्तपरस्परनिरपेक्षस्वलक्षणस्य तथागतः प्रतिपन्नत्वात् । अथ साधारणमिति । प्रथमसामान्यदर्शने लोकव्यवहारोक्ती वा । । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy