SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ રત્નાકરાવતારિકાનાં ટિપણે - ૧૬.૪ શાર્વજો શબ્દ અને અર્થને સ્વાભાવિક સંબંધ નથી પણ સાંકેતિક છે એવો મત ન્યાયસૂત્રમાં સ્થાપિત કરવામાં આવ્યો છે.–જુઓ યહૂદ ૨, ૨.૧૨-૧૭ ! શબ્દ અને અર્થને સ્વાભાવિક નિત્ય સંબંધ છે એવો મત મીમાંસકોને છે જૈમિ૦ ૧.૧.૫; અને વૈયાકરણ ભતૃહરિનો પણ એવો જ મત છે- “નિ: શરાર્થરાજા વાહ ૨. ૨૩, જયારે બૌદ્ધોએ શબ્દ અને અર્થને કઈ સંબંધ જ માન્યો નથી. પણ અહવાદની સ્થાપના કરી છે. જુઓ વાસ્થo to 8૨- ૨૮૭ ; તાવ તા. ૮૬૭-૨૦૨ ૨૦.૩૬. “દિકરંવ—આ કારિકા પ્રમાણુવાર્તિકભાષ્યનું છે. ર.૧.૩. તેનું ઉત્તરાર્ધ છે-“થavaહ સતિ સંવર્ધનમ્ !'' ૨૪. ૧૪. વિવાદોના આ કારિકા દિગ્ગાગના પ્રમાણસમુચયની છે. જુઓ અનેog૨૩૪ ૨૬. ૭. “અર્થવોર-આ મત ધર્મોત્તર છે. “યુ થતા न्यपि न निश्चीयन्ते । उक्तेपु त्वप्रमाणकेवप्यभिधेयादिपु संशय उत्पद्यते । संशयाच्च प्रवर्तन्ते । अर्थसंशयोपि हि प्रवृत्त्यङ्गं प्रेक्षावताम् । अनर्थसंशयोपि निवृत्याम् । अत एव शास्त्रकारेणैव पूर्व संबन्धादीनि युज्यन्ते वक्तुम् ।" - go ૨૩ / દેતુo go ર૪૦ | આના ખંડન માટે જુએ તુo go ૨, तरलो पृ० ४। ૨૭. ૧૭ અદ- હતુબિન્દુના ટીકાકાર અર્ચને આ મત છે તે માટે જુઓ દેતુ- g૦૨, ૨૭. તેના ખંડન માટે–તો. g૦ ૪ જેવું; આ મતનું ખંડન બોદ્ધ કમલશીલે પણ કર્યું છે–તરવાં વૃદ્ .. ૨૮, ૧૬ “ામદાર' આ રામટ વિષે માહિતી મળતી નથી. ' ૨૯, ૭ ાિરામા ઈત્યાદિનું સમર્થન આગળ આવે છે જુઓ પરિચ્છેદ ૪ નું દશમું સૂત્ર અને તેની વ્યાખ્યા. ૩૦. ૩૪ “અરધના –આ જ ન્યાય માટે જુઓ રચાર-પૃ. ૨૦. ૩૧. ૨૩ “નાહ્ય જૈન મતમાં જ્ઞાન અને દર્શનને ભેદ છે. તેમાં દર્શન સામાન્ય માત્રગ્રાહી હાઈ વ્યવહારોપયોગી નથી તેથી તેને પ્રમાણ માનવામાં આવ્યું નથી. મતિજ્ઞાનના ભેદ અવગ્રહને અને ઈહ ને પણ દશન કટિમાં લેવા જોઈએ એવો મત આચાર્ય જિનભદ્ર ગણીએ વ્યક્ત કર્યો છે. વિરાટ વરૂ દર્શન શબ્દના વિવેચન માટે જુઓ પ્રામo y ૬ર ! ૩૧. ૨૩ “સરિન સનિક વિષે દાર્શનિકોના જે વિવિધ મંતવ્યો છે તે બાબતમાં જુઓ-ચાયાદિw g૦૧૪૦-૧૪૧ અને એમાં જ સંયોગ વિશે પણ વિવેચના કરવામાં આવી છે- પૃ૦ ૧૩૭. ૩૧. ૨૪ નિર્વિઘ બૌદ્ધસંમત નિર્વિકલ્પ પ્રત્યક્ષની સ્થાપના ધર્મકીર્તિએ ન્યાયબિન્દુમાં તથા પ્રમાણવાતિર્કમાં કરી છે. તે પહેલા પણ દિગ્ગાગે કરી હતી પણ તેમાં સંક્ષેપમાં છે. જયારે ધર્મ કીતિ અને તેના ટીકાકારોએ આ સ્થાપનાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy