SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકાનાં દિપણે રપ “अथ खलु तस्यां वेलायां भगवतो भूविवरान्तरादृर्णाकोशादेका रश्मि निश्चरिता सा पूर्वस्यां दिशि अष्टादशबुद्धक्षेत्रसहस्राणि प्रसृता । तानि च सर्वाणि बुद्धक्षेत्राणि तस्या रस्मेः प्रभया सुपरिस्फुटानि संदृश्यन्ते स्म यावदवीचिर्भहानिरयो यावच्च भवाग्रम् ।" ઇત્યાદિ ૫૦ ૩. તે જ ગ્રન્થમાં અન્યત્ર તથાગત દ્વારા જિ હેન્દ્રિયને વિસ્તારી સમગ્ર લેકસ્પર્શ દાખવ્યો છે–પૃ. ૨૨૯. આ ઉપરથી જણાય છે કે જૈન પરંપરામાં પ્રાતિહાર્યો દેવકૃત છે જ્યારે બદ્ધ પરંપરામાં સ્વયં તથાગત કૃતિ છે. અન્યત્ર બૌદ્ધ ગ્રન્થમાં પ્રાતિહાર્ચના અદ્ધિ પ્રા૦, આદેશના પ્રા૦, અનુશાસની પ્રા – આવા ત્રણ ભેદે પણ બતાવ્યા છે. આમાં પણ કેમે પોતાની અદ્ધિનું પ્રદર્શન, બીજાનાં મનની વાત જાણવાની શક્તિનું પ્રદર્શન અને બીજાને નિર્દોષ બનાવી દેવાની શક્તિનું પ્રદર્શન એ પ્રાતિહાર્યો ગણાયા છે. વિશેષ માટે જુઓ–બુદ્ધિસ્ટ હાઈબ્રિડ સંસ્કૃત ડિક્વરીમાં “પ્રાતિહાર્ય ” શબ્દ. ૮. ૯, “મૂદાતાશાઅતિશયોને વિસ્તાર ઘણો માટે છે. તીર્થકરના શરીરના વિશેષ લક્ષણે, તેમની ભાષાના વિશેષ અતિશયે અનેક ગણાવવામાં આવે છે. ૮. ૧૪. “તેનૈવ તુલના-wતેના રપુરાધરાઃિ સૂત્ર પર્યન્તો ચાલ્યતા, तस्यैकदेशविद्यास्पदत्वेन देशतो धातिसंघातनत्वसिद्धेः सामर्थ्यादपरगुरुत्वोपपत्तेः" तश्लो० पृ० १ ૯, ૨૬ “ અહિ જ્ઞાનચંદ્ર ભટ્ટને નિશાનીમાંસા' કહ્યો છે અને પ્રભાકરને “નર્મનીમાંસા' કહ્યો છે તેને આધારે શો છે તે જણાયું નથી. વળી એક નવી હકીકત પણ અહિ જ્ઞાનચંદ્ર એ ઉમેરી છે કે પ્રભાકરનું બીજું નામ દુર્ગસિંહ છે, આ પણ સંધનીય છે. - ૯, ૩૨ તેનારા' - આ કારિકા પ્રમાણુવાર્તિકમાં રૂ ૨૩૨જૂ૦ અને ૨૩૪ ૩૦ છે. ૧૨. ૧૨. “નવફાત આગમ જ્ઞાન વિના શાસ્ત્ર રચનાને સંભવ નથી આવું દઢ મન્તવ્ય આચાર્ય વિદ્યાનંદે સ્થાપ્યું છે. તેને જ અહિ પ્રતિઘે છે "सम्यग्बोध एव वक्तुः शास्त्रोत्पत्तिज्ञप्ति निमित्तमिति चेन्न ! तस्य गुरूपदेરાયત્તત્રત” ઇત્યાદી તો પૃ. ૨. ૧૩. ૧ “નનુ વિ —આ કંડિકામાં જે શંકા ઉપસ્થિત કરવામાં આવી છે તે આચાર્ય ધર્મ કીર્તિના ન્યાયબિંદુની ધર્મોત્તર કૃત ટીકામાંથી લેવામાં આવી છેજુઓ ધર્મો, પૃ૧૪; વળી જુઓ તત્વ૫૦ પૃ. ૨. આના જેવા જ પૂર્વોત્તર પક્ષે ન્યાયાવતારની સિદ્વિર્ષિ કૃત ટીકાના પ્રારંભમાં જોવામાં આવે છે. ૨૧. ૨. “ર ઘારામ? દાર્શનિકોએ આદિવાકય વિષે જે વિસ્તૃત ચર્ચા કરી છે તેનું નિરૂપણ મેં અન્યત્ર કર્યું છે તે જોવું–ચાયાદિogo ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy