________________
तमसो भावरूपत्वम् ।
[ ૨. ૨૨ નૈયાયિક-અકારને ઉત્પન્ન કરનારું કયું કારણ છે? જૈન-તમે જ કહોને કે આલેક-પ્રકાશને ઉત્પન્ન કરનાર શું છે? નૈયાયિક–આલોકના ઉત્પાદક આલાકના અણુઓ છે. જેન–તે જ રીતે અન્ધકારના ઉત્પાદક અન્ધકારના અણુઓ છે.
નૈયાયિક-પ્રકાશના આશુઓ તો કોઈ પણ વિવાદ વિના વાદી-પ્રતિવાદી બનેને પ્રસિદ્ધ છે.
જે તે શું અઘકારના આ પણ એ જ રીતે સિદ્ધ નહીં થાય? અર્થાતુ સિદ્ધ થશે. માટે તે નિયાયિક ! અન્ધકારને આલકનો અભાવ માનવાનો આગ્રહ છેડી દો.
() જિમવાર શatતે તમH: I અસ્થાત તમોષિા તે ત પમાળવઃ | तदेवेति तं जसपर माणुवत् ।
असगवाऽऽलोक न प्रतिभागनगप्यसम्यक् । न हि यस्मिन्नसत्येव यत् प्रतिभासते तत तदभावमात्रमेव भवति, असन्येव व्यवधाने प्रतिभासमानैर्घटादिभियभिचागत् । कथं च नवं प्रतिबन्धकऽसत्येव समुत्पद्यमानस्य स्फोटस्यापि तदभावमात्रता स्यात : अथ स्फोटा दाहकात्मकतया स्पार्शनप्रत्यक्षेणाऽनुभूयते । अभावमात्रतायां हि तस्य नेयमौपपनिकी स्यात् । तर्हि तमोऽपि शैत्येन तेनैव प्रत्यक्षेण प्रेक्ष्यमाणं कथमभावस्व नायं भवत !
યાયિક-(૩) પ્રકાશ ન હોય ત્યારે જ અન્ધકાર જાણી શકાતું હોવાથી અધકાર આલાકાભાવ રૂપ છે.
જ-તમારે આ હેતુ પણ બરાબર નથી, કારણ કે- જેને અભાવ હોય ત્યારે જ જે પ્રતિભાસિત (જ્ઞાન) થ ાં હોય તે તેના અભાવરૂપ હોય એવો કોઈ નિયમ (અવિનાભાવ) નથી. કારણ કે વ્યવધાનને અભાવ હોય ત્યારે જ ઘટાદિ પ્રતિભાસિત થાય છે, છતાં ઘટાદિ વ્યવધાનના અભાવરૂપ નથી. માટે એ નિયમમાં ઘટાદિવડે વ્યભિચાર છે. વળી, તમે જણાવેલ નિયમ માનવામાં આવે તે-અગ્નિનું પ્રતિબંધક ન હોય ત્યારે જ ઉત્પન્ન થનારે ફેડલે પણ પ્રતિબંધકાભાવરૂપ કેમ નથી મનાતો ?
યાયિક-હેડલે પાશન પ્રત્યક્ષ દ્વારા દાહરૂપ અનુભવાય છે, માટે ફોડલને અભાવરૂપ માની શકાય નહીં. તેને અભાવરૂપ માનવા જતાં તેની દાહાત્મકતા ઘટી શકતી નથી.
જૈન-જો એમ હોય તે પછી અન્ધકારના શિલ્યનું પણ અપાશન પ્રત્યક્ષ થતું હોવાથી તે અભાવરૂપ કેમ બને?
(૧૦) સમિતિ રામરતા I
(टि.) व्यवधाने इति कुड्यादिके । प्रतिवन्धके इति मन्त्रादिके। स्फोटस्यापीति न केवलं घटादः। तदभावेति प्रतिवन्धकाभावमात्रत्वम् । तस्येति स्फोटस्य । इयमिति दाहात्मकता । तेनेवेति स्पार्शनेनैव ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org