________________
૧૪૮
• चाक्षुपाप्राप्यकारित्व विचारः । HraJાનતોડત્રા હૈયાવૃત્તિરીક્ષિત ! न च कश्चिद् विशेषोऽस्ति येनैकत्रैव सा मता ॥५३॥ बाह्येन्द्रियःवं सकलङ्कमेवं न ताकिंकान प्रीणयितुं तदीष्टे ।
भ्रविभ्रमो दुर्भगभामिनीना वैदग्ध्यभाजो भजते न चेतः ।।१४।। શરીરના બાહ્ય દેશમાં રહે તે બાધેન્દ્રિય એમ કહો તે હેતુમાં સંદિગ્ધવ્યભિચાર-અનૈકાન્તિક દપ આવશે. ૪૯ - કારણ કે આવા બોન્દ્રિયત્વ હેતુને અપ્રાપ્યકારિત્વ સાથે કઈ જાતને વિરોધ નથી. પ૦.
નિયાયિક-કોઈ કોઈ ઉકાણે સાધ્યનિવૃત્તિને કારણે સાધનનિવૃત્તિને લઈને પણ વ્યક્તિ સિદ્ધ થાય છે, તે તે પ્રમાણે જે પ્રાપ્યકારી નથી તે બૉન્દ્રિય પણ નથી જેમ કે મન–આમ વ્યાપ્તિની સિદ્ધિ શા માટે ન થાય ? ૫૧.
જૈન-તે જ પ્રકારે ચમાં પણ અપ્રાપ્યકારિત્વની સિદ્ધિ સ્વીકારે. અર્થાત એ જ ન્યાયે ચક્ષુમાં પણ અપ્રાપ્યકારિત્વની સિદ્ધિ થશે. ૫૧.
જેમ કે–ચ અપ્રાકારી છે, કારણ કે રસન-સ્પશન-ઘાણ અને શ્રોત્ર ઈન્દ્રિયથી ભિન્ન ઈન્દ્રિય તે છે, મનની જેમ. પ૨.
અમારા આ અનુમાનમાં પણ તમારા અનુમાનની જેમ સાધ્યાભાવને કારણે સાધનાભાવ સિદ્ધ થઈ શકે છે તેથી તમારા અને અમારા અનુમાનમાં કંઈ પણ ફેર નથી, કે જેથી કરીને તમારા અનુમાનમાં સાધ્યની વ્યાવૃત્તિથી હેતુની વ્યાવૃત્તિ દ્વારા સાધ્યની સિદ્ધિ થાય. અને અમારા અનુમાનમાં ન થાય. સારાંશ એ છે કે વ્યાપ્તિની સિદ્ધિ એકાદ દષ્ટાંતથી નહીં પણ સર્વવિપક્ષમાંથી હેતુની વ્યાવૃત્તિ હોય તે જ થાય છે. તમે માત્ર એક મનમાં જ હેતુની વ્યાવૃત્તિ બતાવી વ્યાપ્તિ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો તે બરાબર નથી. પ૩.
આથી અભાગિની (વિધવા) સ્ત્રીના કટાક્ષે ઉત્તમ (સાધુ) પુરુષના ચિત્તને મેહ પમાડી શકતા નથી, તેમ તમારે આ હેતુ સકલંક સંદિગ્ધ વ્યભિચારી હેવાથી તાર્કિક પુરુ ને પ્રસન્ન કરવા સમર્થ નથી. ૫૪.
(५०) संदिग्धव्यभिचारितेति अनेकान्तिकत्वम् ।।४९।। अप्राप्तार्थपरिच्छेदेनापीति अप्राप्यकारित्वेनापि ।।१०।। क्वचिदिति यत् प्राप्यकारि न भवति, तद् बाह्येन्द्रियमपि न भवति, यथा मनः । एवं विधे जैनोक्ते व्यावृत्तिप्रधाने साधने । अत्रापीति उत्तरपद्येन वक्ष्यमाणे प्रयोगे । सेति प्रतिबन्धप्रसिद्धिः ।।५।। सकलंकमति संदिग्धानेकान्तिकत्वदृषितम् ।।५।।
(ટિ) અwાતાયાદ્રિ વક્ષરજ્ઞાણ વિશે મત શોતિ, વારિદ્રયવાડિનહાવરિયર તોર્ન विरोधः ॥५०॥ क्वचित्साध्येत्यादि । तन्मते हि' विपक्षव्याप्तावपि साधनव्या वृत्तेः पूर्व साध्यव्यावत्तिरिष्यते । अतः क्वत्साध्येति प्राप्यकारित्वव्या वृत्त्या हेतोरिति बाह्येन्द्रियत्वस्य। यत्प्राप्यकारि न स्यात् तदाहन्द्रियमपि न, यथा मनः । एवं विधे व्यावृत्तिप्रधाने साधने । प्रतिबन्धेन । प्रतिवन्धस्याविनाभावस्य प्रसिद्धिः। अत्रापीति चक्षुरप्राप्यकारीत्वेवंरूपे । सेति प्रतिबन्धप्रतिपत्तिः । अम्मन्मतेऽयं स्वभावो विपक्षे साध्यव्यावृत्तिपूर्वा साधननिवृत्तिः ॥५१॥ साध्य
१ विपक्षे व्या० मु । २ साधनस्य व्या वृत्तिपूर्व सा० मु।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org