SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ १४६ चाक्षुपाप्राप्यकारित्व विचारः । ( ૨૬ પ્રથમ પક્ષમાં એટલે કે બાહ્ય પદાર્થના જ્ઞાનમાં અભિમુખ હોય તે જો બોન્દ્રિય કહેવાય તે મનને પણ બાઘેન્દ્રિય કહેવું જોઈએ. કારણ કે-મન અપ્રાપ્યકારિ હોવા છતાં પણ મેરૂ પર્વત. ગંગા નદી આદિ બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરાવે છે. ૩૮. , બીજા પક્ષમાં એટલે કે બાહ્ય કારણથી જ હોવાથી બૉન્દ્રિય કહેવાતી હોય તો પણ તે જ દેપ છે એટલે કે, મનવડે હેતુમાં વ્યભિચાર આવશે. કારણ કે પુલ આત્માથી બાહ્ય છે, અને મન મુદ્દલ વણાથી ઉત્પન્ન થાય છે, માટે મને પણ બાહ્યકારણજન્ય તે છે જ અને છતાં તે અપ્રાપ્યકારી છે. ૩૯, તૈયાયિક-મન નિત્ય છે અને અણુરૂપ છે તેથી તે બાહ્ય કારણુજન્ય કહેવાય નહીં. જૈન–તમારૂ આ કથન કામી પુરુષ સ્ત્રીના પ્રેમથી માની લે તે ભલે માની લે પણ તર્ક જાણનાર બુદ્ધિશાળી પુરુષ તે કદી પણ નહીં માને. ૪૦. આ સ્થળે મનને નિત્યાનિત્યને વિચાર અપ્રસ્તુત જેવો છે. વળી, તેને વિચાર વિસ્તારથી કરે પડે માટે અહીં વિશેષ લખતા નથી. તે જિજ્ઞાસુ પુરુષોએ અમારા ગુરુજીએ રચેલ “યાદ્વાદરત્નાકર' નામની વૃત્તિ જોઈ વિચારી લેવું. ૪૧. “બાહ્યપ્રદેશમાં સ્થાયિત્વ-સ્થિતિ કરે” તે “બહેન્દ્રિય એ ત્રીજા પક્ષમાં બાહ્યપ્રદેશ એટલે વિષયપ્રદેશ માને છે કે શરીરપ્રદેશ? વિષયપ્રદેશમાં સ્થિતિ એ પ્રથમ પક્ષનો અર્થ “વિષયને આશ્રિત એ છે કે “ વિષયોન્મુખી પ્રવૃત્તિ છે ? ૪૨. વિષયપ્રદેશમાં સ્થિતિનો અર્થ “વિષયને આશ્રિત એવો હોય તે પ્રતિવાઘસિદ્ધિ (અન્યતરાસિદ્ધિ) નામનો દેવ આવશે, કારણ કે–સ્યાદ્વાદમતાવલખી પ્રતિવાદિએ ચક્ષુને વિષયાશ્રિત માનેલ નથી. ૪૩. (૧૦) તવંત તિ | નિવાનિયં મનઃ, ગુમાસુમતિ હેતુજમાવા ; મનોકુરિમાળ ન भवति करणत्वाल्लोचनादिवत्-एवं प्रायःप्रयोगविदुराः ।।४।। (fટ) તઝારનાણાકિયા િ તતિ વારિવારિતિ હેતૌ I uતિિત મનઃ રૂ ૮ दोपः स एवेत्यादि । एप इति चेतोवर्गणारूपः । तस्मादिति पुद्गलात् ॥३९॥ अथैवं मन्यसे-चेतो नित्यम् । ततः कथंकारं कारणजन्यं स्यादित्याशझ्याह-चेतः सनातनेत्यादि । सनातनेति नित्यतया-तन्मते चेतो नित्यमित्यर्थः । सर्वापकृष्टेति अगुपरिमाणं मनः ॥४०॥ प्राचीनेत्यादि । भस्येति विषयाधितत्वरूपस्य हेतोः ॥४३॥ पक्षे तथा साधनशून्यताऽस्मिन् दृष्टान्तदोषः प्रकटः पटूनाम् । जिह्वेन्द्रियं नार्थसमाश्रितं यद् विलोकयामासुरमी कदाचित् ।।४४।। द्वितीयकल्प किमसौ प्रवृत्तिराभिमुरव्येन विसर्पणं स्यात् ।। आश्रित्य किं वा विषयप्रपञ्चं प्रतीतिसंपत्प्रतिबोधकत्वम् ! ।।४५।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy