________________
૧૨૪ प्रत्यक्षशब्दसिद्धिः ।
[૨. ૨ માથાન–એમ ન કહેવું. કારણ કે પ્રત્યક્ષ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત સ્પષ્ટત્વ છે અને તે પાશન, રાસન આદિ જ્ઞાનમાં છે જ. આથી તે પણ પ્રત્યક્ષ શબ્દના વાધ્ય બની શકશે.
વળી અલિ શબ્દને સમાજમાં વ્યુત્પત્તિ કરવા માટે જ લેવામાં આવ્યું છે. અને આમ કરવામાં કશો જ દોષ નથી. અન્યથા તમારે મને પણ અક્ષ શબ્દનો અર્થ માત્ર ઇન્દ્રિય જ છે તે તેથી નિષ્પન્ન પ્રત્યક્ષ શબ્દ અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનને બોધ કેવી રીતે કરાવશે?
વાંઢા–અવ્યવીભાવ સમાસ નિત્ય નપુંસક હોય છે. માટે “ઘાયલ પ્રેક્ષફળ:” ‘પ્રત્યક્ષા માણો વિગેરે પ્રયોગોમાં પ્રત્યક્ષ શબ્દ પુલિંગ અને સ્ત્રીલિંગ રૂપે વપરાઈ શકશે નહીં.
સમાધાન–પ્રથમ અવ્યવીભાવ સમાસ કરી પછી પ્રત્યક્ષ મચ મહિતી આ પ્રમાણે વિગ્રહ (વ્યુત્પત્તિ) કરવાથી ‘મા’ ગણ સંબંધી “મવર્ષીય મર્ પ્રત્યય થવાથી પુલિંગ અને સ્ત્રીલિંગમાં પણ પ્રત્યક્ષ શબ્દ પ્રયોગ થઈ શકશે. આ રીતે પ્રતિ+અક્ષિ=પ્રત્યક્ષ એમ અવ્યયભાવ સમાસ કરે જ યોગ્ય છે.
S ૪ ૩ત્તાવ--અવ્યવીભાવ સમાસ કરીને મસ્વર્યાય બન્ પ્રત્યય લગાડવાથી પ્રત્યક્ષઃ છેલ્લાકક્ષા', 'પ્રયા ઉમરાક્ષ', વિગેરે સ્થળે લિંગભેદ સિદ્ધ થઈ જશે. તે પણ “પ્રત્યક્ષ વધા, પ્રતા વૃદ્ધિ” આ પ્રયેળેમાં યુલિંગ તથા સ્ત્રીલિંગ થઈ શકશે નહીં કારણ કે પ્રત્યક્ષ સ્વરૂપ જે વેદન છે, તેને જ અહીં બોધ અને બુદ્ધિ શબ્દથી કહેલ છે, તેથી મવય મર પ્રત્યય ઘટી શક્તિ નથી, માટે ઇન્દ્રિયવાચી “અક્ષ શબ્દથી કરેલ તપુરુષ સમાસં જ અહીં યુક્તિયુક્ત છે.
(प.) ॐ नमः ।। द्वितीये परिच्छेदे एतच्छन्दवाच्यमिति प्रत्यक्षशब्दवाच्यम् । अक्षिशब्दपक्षे परं पृच्छति कश्चित्-अथ कथमित्यादि ।
अत्रोच्यते इति मूरिणा। पोस्नमिति पुंस्त्वम्, स्त्रैणमिति स्त्रोत्वम् ।
(टि.)-नन्वक्षिशब्दादित्यादि । तदिति प्रत्यक्षम् । किं न कक्षीति कथं नाङ्गोचकुर्भवन्तः । पतच्छन्देति । एतेनाव्ययीभावममासकृतप्रत्यक्षशब्देन वाच्यम् । तत्प्रवृत्तीति स्पार्शनप्रत्यक्षहेतोः स्पष्टत्वलक्षणत्वात् प्रत्यक्षस्य । तत्रापीति अव्ययीभाव कृतप्रत्यक्षेपि । तच्छन्देति तेन अव्ययीभावसमासनिष्पन्न प्रत्यक्षशब्देन वाच्यत्वसम्भवात्तस्य स्पार्शनप्रत्यक्षस्येति शेपः ! अनिन्द्रियेति मानसप्रत्यक्षस्य । तच्छन्देति प्रत्यक्षशब्देन ।
एवमपीत्यादि अव्ययीभाव सिद्धप्रत्यक्षप्रतिक्षेपार्थमाचार्यष्टम् । 'प्रत्यक्षः प्रेक्षाक्षणः' इत्यादिकं परेण अर्शआदिना अप्रत्ययन अव्ययीभावसाध्यसिद्धिमुपढोकयांबभूवे। तस्यापि निराकरणाय सुरय उत्तरयामासुः । प्रत्यक्षो बांधः इत्यत्र] अर्शआदिप्रत्ययमन्तरेणापि प्रत्यक्षशब्दसिद्धेः । अतो नाव्ययी. भावसमासपक्षे घटामटाट्यत ।।
१५ अक्षाणां परम्-अक्षव्यापारनिरपेक्षं मनोव्यापारेणाऽसाक्षादर्थपरिच्छेदक परोक्षमिति परशब्दसमानार्थन परश्शब्देन सिद्धम् ।
૧ અતી િતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org