SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ स्वसंवेदनम् । ___ अस्तु वैतत्, तथाप्ययमर्थधर्मो जडः, चिदरूपो वा भवेत् ? यदि जडः, कश्रमथदर्शनं स्यात् : अर्थदर्शनं हा दृष्टिरर्थज्ञभिमन्यते । जडत्वे तु प्राकट्यस्य कथमिदं घंटेत ! ज्ञानप्रमागशव्दयाथै सामानाधिकरण्यमसूपपादम् । यतो ज्ञायते ज्ञपिर्जन्यते येन तद् ज्ञानमाम्नायते । प्राकट्यस्य च जइवेनाऽज्ञप्तिरूपये कथं नजनक प्रमाणं ज्ञानं व्यपदिश्येत : चिद्र पवेत् । स्वसंवेद्यः, वंदनान्तवेद्यो वा ! यदि સ્થળઃ તર્દિ “તર્થ વિવંતો ને વાડનઃ શર્માતઃ” રુતિ રચાયઃ સમાયાત-. स्वात्मनि क्रियाविरोधाद् विज्ञाने स्वसंवितिप्रतिक्षेपपातक कृत्वाऽपि प्राकटये तस्याः स्वयं स्वीकारात् । वेदनान्तरवेद्यत्वं पुनरस्य कुतस्त्यम् ! तथा हि--किमयं यावदर्थम् , यावदक्षव्यापार वाऽवतिष्टेत, ज्ञानवल्क्षणिको वा भवेत् : नायः पक्षः, पदार्थमालोक्य निमीलितलोचनोपल्दयुगलस्य प्रकटतःवतीतिप्रतः । न द्वितीयः, अक्षादिव्यापारस्य જ્ઞાનોપત્તિ માટે વ્યાપારાત ગ્રાહ્ય તપતાનુવ: | ના વૃર્તાય , 1 ગતनटस्थ वेदनान्तरण वेदितुमस्या वात्, वंदन तु द्विविक्षणावस्थितिग्रसक्तः । तन्न तद्वेदनमवदातम्, यतोऽथांपत्तिरुसंदिति ।। અથવા કોઈ પણ રીતે આમ બનતું હોય તે પણ આ અર્થ પ્રાકટયરૂપ અધર્મ જડ છે કે શિ ? જે જડ હોય તો અર્ધદશન કઈ રીતે થઈ શકશે ? કારણ કે–અર્થદશને જ અર્ધદષ્ટિ એટલે કે–અર્થજ્ઞપ્તિ (અંર્થજ્ઞાન) કહેવાય છે, તે અર્થપ્રાકટય જડ હોય તે–એ અર્થ દર્શન કઈ રીતે ઘટી શકશે? વળી અર્થપ્રાકટયને જડ માનવાથી જ્ઞાન અને પ્રમાણે એ બને છાનું સામાનાધિકરણ્ય (એકર્થ વાચિત્ર) પણ યુક્તિ સંગત થઇ શકશે નહીં, કારણ કે જ્ઞપ્તિ જેનાથી ઉત્પન્ન થાય અર્થાત જેનાથી પદાર્થ જણાય તે જ્ઞાન કહેવાસ, છે, અને જે પ્રાકટય જડરૂપ હોય તો અજ્ઞતિરૂપ થાય, તે તેવા પ્રાર્થને ઉત્પન્ન કરનાર પ્રમાણને જ્ઞાન કેમ કહેવાય ? અને જે અર્થપ્રાકટયરૂપ અર્થ ધર્મ ચિપ હોય તે-સંવેદ્ય (પ્રકાશ્ય) છે કે વેદનાન્તરેદ્ય ( જ્ઞાનાન્ત રપ્રકાશ્ય) છે? સ્વસંવેદ્ય કહો તે-કોઈ રવીએ કામને વશ થઈ પોતાના શીલને ભંગ કર્યો, પરંતુ પુરુષમાં શક્તિ ન હોવાથી તેને કામ શાંત થયો નહિ” એ ન્યાય તમને પણ લાગુ પડે. કારણ કે-“વામન વિરોધી 1 એ કથન દ્વારા સ્વાત્મા(જ્ઞાન)માં સંવિત્તિ (વસંવેદન)ના ખંડનરૂપ પાપ કરવા છતાં પણ પ્રાકટયમાં તેને (વસંવેદનને) તમારે સ્વીકાર કરવો જ પડશે. વેદના કહો તો તે કઈ રીતે ઘટશે? કારણ કે આ અર્થ ધર્મ અર્થપ્રાકટય ક્યાં સુધી અર્થ હોય ત્યાં સુધી હોય છે કે ઈન્દ્રિયને વ્યાપાર હોય ત્યાં સુધી હોય છે કે જ્ઞાનની જેમ ક્ષણિક છે? પહેલે પક્ષ યુક્તિ સંગત For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy