________________
૨. ૨૮. ] स्वसंवेदनम् ।
૨૦૨ ૬ ૨ આ વિષયમાં ભટ્ટ કુમારલના ચટ્ટ-શિષ્યનો વિચાર આ પ્રમાણે છે. જ્ઞાનનું સ્વસંવેદન–સ્વપ્રકાશકવ યુતિસિદ્ધ નથી, કારણ કે–સ્વાત્મામાં કિયાને વિરોધ છે એટલે કે જ્ઞાન પતે પિતાને જાણી શકતું નથી, માટે જ્ઞાનને અબાધિત રૂપે પરેશ જ માનવું જોઈએ.
s૩ –મીમાંસકોને ઉપરોક્ત વિચાર રમણીય નથી, કારણ કે–સ્વાત્મા માં જ્ઞાનને વિષે ઉત્પત્તિક્રિયાને વિરોધ છે અર્થાત જ્ઞાન સ્વથી ઉત્પન્ન થાય એમાં વિરોધ છે કે પ્રિક્રિયાને અર્થાત જ્ઞાન સ્વને જાણે એમાં વિરોધ છે ? ઉત્પત્તિને વિરોધ હોય તો તે બરાબર છે, કારણ કે જ્ઞાન પોતે પોતાને ઉત્પન કરે છે એવું અમે કહેતા નથી. જ્ઞપ્તિનો વિરોધ કહ તે જ્ઞતિકિયા સ્વાત્મામાં વિરુદ્ધ નથી, કારણ કે-જેમ પ્રદીપાલેક પોતાના કારણથી પ્રકાશ સ્વરૂપે ઉપવા થાય છે, તેમ જ્ઞાન પણ પોતાના કારણે થી સમિપિ જ ઉત્પન્ન થાય છે.
શા--પ્રદીપાલક–દીવાનું તેજ પ્રકાશ રૂપે ઉપર થાય છે, માટે પરપ્રકાશક થાય. પરંતુ એટલા માત્રથી તે સ્વસ્વરૂપનો પણ પ્રકાશ કરે છે એ ક્યાંનો ન્યાય
સમાધાન–ત શું રાંક દીવાએ અપ્રકાશિત રહેવું કે બીજા પ્રકાશથી પ્રકાશિત થવું ? સર્વથા અપ્રકાશિત માનવામાં તો પ્રત્યક્ષથી બાધ છે, અને આલીકાન્તરથી દીવાને પ્રકાશિત માનવામાં પણ બાધ છે, કારણ કે બીજા આલોક વિના પણ આલાક અનુભવાય છે, અને તેમ માનવામાં અનવસ્થા પણ છે.
6 હાંરા--પ્રદીપાલક પિતાની અપેક્ષાએ કમરૂપે પ્રકાશિત નથી અર્થાત્ પિતે પ્રકાશક્રિયાનું કર્મ નથી માટે તે અસ્વપ્રકાશક છે, પરંતુ પ્રકાશ સ્વરૂપે ઉત્પન્ન થતો હોવાથી સ્વયં પ્રકાશિત થાય જ છે એમ અમે માનીએ છીએ
સમાધાન–-આ કથન વડે અમૃતનું પાન કરે અર્થાત તમારા મુખમાં સાકર, જીવતા રહો. અમારો પણ એવો આગ્રહ તે છે જ નહીં કે-જ્ઞાન સ્વયં કમરૂપે પ્રતિભાત થઈને જ પિતાના વિષયને પ્રકાશ કરે છે. કારણ કે-જ્ઞાન સ્વયં પ્રકાશે છે એ પ્રતીતિમાં જ્ઞાન કર્મરૂપે નથી. અને વળી, “જ્ઞાનને જાણું છું” તેમાં જેમ જ્ઞાન કર્મ રૂપે ભાસે છે તેમ “પ્રદીપ સ્વને પ્રકાશ કરે છે તેમાં પ્રદીપ પણ કર્મ રૂપે પ્રતિભાસિત થાય જ છે.
(१०) यत उत्पत्तिप्तिर्वा स्वात्मनि विरुध्येतेति । क्रियाविराधादिति युक्तमतस्तामेवोपजीव्य चर्चयति । तथा प्रदीपः स्वं प्रकाशयतीत्ययमपि तथा प्रथत पवेति । तथा જર્મતયા 1.
(દ) અથ શક્તિરિયાદ્રા તાત્મનાત જ્ઞાણuદવેવ ગારામનેતિ ઘસારા સ્વरूपेणैव । आशिवानिति अशांटि व्याप्ती । आत्मनेपदमनित्यमिति न्यायात क्वसकानाविति क्वस्प्रत्ययः। एतावन्मात्रेणेति पदार्थप्रकाशनकारणसामग्रयेण । किं तेनेति प्रदीपेन । 'आलोकाતિ(ત)તિ | ૧ મા ઢા” ર લ ગા વાગ્યતે” ત પુરતી નાહિતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org