________________
સભાષ્ય-ભાષાંતર
સૂત્ર-૪
भाष्यम् - आकिञ्चन्यस्य पञ्चानामिन्द्रियार्थानां स्पर्शरसगन्धवर्णशब्दानां मनोज्ञानां प्राप्तौ गार्ध्यवर्जनममनोज्ञानां प्राप्तौ द्वेषवर्जनमिति ॥ ३ ॥ किंचान्यदिति
અર્થ- પરિગ્રહવ્રતની-પાંચેય ઇન્દ્રિયોના જે સ્પર્શ-રસ-ગન્ધ-વર્ણ-શબ્દવિષયો તે મનોઅભિષ્ટ ઈચ્છિત મળે તો રાજી ન થવું અને અનિચ્છિત (અપ્રિય) મળેતો દ્વેષ ન કરવો. III વળી બીજું,...(વ્રતોને ટકાવવાની અન્ય કેટલીક ભાવનાઓ)
૧૬૫
सूत्रम् - हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ॥७-४॥
અર્થ- હિંસાદિમાં આભવ અને પરભવ(બંને) ના દુઃખોનું તેમજ પાપોનું દર્શન કરવું = કલ્યાણનો નાશ અને નિંદનીયપણાની દ્રષ્ટિ રાખવી.
=
भाष्यम् - हिंसादिषु पञ्चस्वास्रवेष्विहामुत्र चापायदर्शनमवद्यदर्शनं च भावयेत्, तद्यथा
અર્થ- હિંસાદિ પાંચે આશ્રવોમાં આભવ અને પરભવમાં અનર્થની પરંપરા તથા પાપનું દર્શન કરવું. અર્થાત્ વિચારવું. તે આ રીતે,
भाष्यम् - हिंसायास्तावत् हिंस्रो हि नित्योद्वेजनीयो नित्यानुबद्धवैरश्च, इहैव वधबंधपरिक्लेशादीन् प्रतिलभते प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति हिंसाया व्युपरमः श्रेयान् ।
અર્થ- પ્રથમ હિંસા સંબંધી-હિંસક વ્યક્તિ તો હંમેશાં ત્રાસ કરનાર અને નિરંતર વૈરની પરંપરાવાળો હોય છે. વળી (હિંસક સ્વયં) આ ભવમાં જ (પોતાને) વધ, બંધ, પરિકલેશ આદિને પામે છે અને પરભવમાં અશુભ (નરકાદિ) ગતિને પામે છે. તેમજ નિંદાપાત્ર બને છે. જેથી હિંસાથી વિરમવું એ જ ક્લ્યાણકારી છે.
Jain Education International
भाष्यम्- तथाऽनृतवाद्यश्रद्धेयो भवति, इहैव जिह्वाछेदादीन् प्रतिलभते, मिथ्याभ्याख्यानदुःखितेभ्यश्च बद्धर्वैरेभ्यस्तदधिकान् दुःखहेतून् प्रप्नोति प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीत्यनृतवचनाद् व्युपरमः શ્રેયાન્ ।
અર્થ- (જૂઠ સંબંધી) અસત્યવાચી-અશ્રદ્ધેય (એટલે અવિશ્વાસુ) હોય છે. તે આ ભવમાં જ જિહ્વા છેદન વગેરેને પામે છે. તેના જૂઠ વચનથી દુઃખિત થયેલા અને બંધાયેલ વૈરવાળા તે જીવો કરતાં પણ વધારે દુ:ખના હેતુઓને પ્રાપ્ત કરે છે. વળી પરભવમાં દુર્ગતિને પામે છે. તેમજ નિંદાયેલ થાય છે. તેથી જૂઠવચનથી અટકવું તે કલ્યાણકારી છે.
भाष्यम् - तथा स्तेनः परद्रव्यहरणप्रसक्तमतिः सर्वस्योद्वेजनीयो भवतीति इहैव चाभिधातवधबन्धनहस्तपादकर्णनासोत्तरोष्ठच्छेदनभेदनसर्वस्वहरणवध्ययातनमारणादीन् प्रतिलभते, प्रेत्य चाशुभां
गतिं गर्हितश्च भवतीति स्तेयाव्युपरमः श्रेयान् ।
For Personal & Private Use Only
www.jainelibrary.org