________________
સભાષ્ય-ભાષાંતર
શ્રી મનોરથ પન્નુમ પાર્શ્વનાથાય નમ:
-
શ્રી તત્ત્વાર્થ સૂત્ર – સભાષ્ય ભાષાંતર.
सप्तमो अध्यायः સાતમો અધ્યાય
-
માષ્યમ્- અત્રાહ-૩રું મવતા સઢેઘસ્યામ્રવેધુ ‘મૂવ્રત્યેનુમ્પે તિ, તંત્ર વિં વ્રતં? જો વા વ્રતીતિ ?, अत्रोच्यते
અર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે આપશ્રીએ શાતાવેદનીયના આશ્રવમાં ‘ભૂત-વ્રતી પ્રતિ અનુકમ્પા’ જણાવ્યુ. ત્યાં વ્રત એ શું છે ? અથવા તો ‘વ્રતી’ એ કોણ ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં
सूत्रम्- हिंसानृतस्तेयाऽब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम् ॥७-१॥ અર્થ- હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી અટકવું તે વ્રત છે.
भाष्यम् - हिंसाया अनृतवचनात् स्तेयादब्रह्मतः परिग्रहाच्च कायवाङ्गनोभिर्विरतिर्व्रतम्, विरतिर्नाम ज्ञात्वाऽभ्युपेत्याकरणम्, अकरणं निवृत्तिरुपरमो विरतिरित्यनर्थान्तरम् ॥१॥
અર્થ- કાયા, વચન અને મન વડે હિંસાથી, અસત્ય બોલવાથી, ચોરીથી, અબ્રહ્મ (મૈથુન) થી અને પરિગ્રહથી અટકવું તે વ્રત. વિરતિ એટલે જ્ઞાન કરીને (શ્રદ્ધા પૂર્વક) સ્વીકાર કરી અને (ભાવથી) ન કરવું (અટકવું, અકરણ). અકરણ, નિવૃત્તિ, ઉપરમ, વિરતિ એ (ચારિત્રના) પર્યાયવાચી શબ્દો છે IIII
Jain Education International
સૂત્રમ્- ફેશનવંતોઽનુમહતી ।।૭-૨ા
અર્થ- દેશથી (એકાદિ અંશથી) અટકવું તે અણુવ્રત અને સર્વાશથી અટકવું (વિરતિ) તે મહાવ્રત કહેવાય છે.
भाष्यम् - एभ्यो हिंसादिभ्यः एकदेशविरतिरणुव्रतं, सर्वतो विरतिर्महाव्रतमिति ॥२॥
અર્થ- આ હિંસાદિથી એકદેશ (અલ્પ) અટકવું તે અણુવ્રત, અને (હિંસાદિથી) સર્વદેશ (સંપૂર્ણ) અટકવું તે મહાવ્રત IRI
For Personal & Private Use Only
www.jainelibrary.org