________________
૩૦. ધ્યાનાષ્ટક
૪૦૭.
(૧૨) પોતાના અંતરંગ સામ્રાજ્યનો વિસ્તાર કરનાર–ધ્યાની મહાત્મા પોતાના આત્મસ્વરૂપમાં જ્યારે મગ્ન બને છે ત્યારે કષાયોરૂપી શત્રુઓ અને પરભાવરૂપી શત્રુઓને તેઓ પરાજિત કરે છે. એટલે તેમના સામ્રાજ્યનો વિસ્તાર થાય છે.
ધ્યાની મહાત્માનાં મહત્ત્વનાં કેટલાંક લક્ષણો અહીં એક સાથે સંક્ષેપમાં આપવામાં આવ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org