________________
૨૨. ભવોગાષ્ટક
૩૦૧
જાય, એવી ઉચ્ચ દશાએ સંસાર અને મોક્ષ એ બંને અંગે તેમનામાં નિઃસ્પૃહતા, નિરીહતા વર્તે ત્યારે એમનો સંસારનો ભય સ્વાભાવિક રીતે જ એમની આત્મસમાધિમાં વિલીન થઈ જાય છે, ઓગળી જાય છે. એવી ઉચ્ચ આત્મદશામાં તેઓ હોય ત્યારે તો બધાં દ્વન્દ્રોથી તેઓ પર થઈ જાય છે. તે માટે કહ્યું છે
मोक्षे भवे च सर्वत्र, निस्पृहो मुनिसत्तम :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org