________________
૧૩. મીનાષ્ટક
૧૮૭
પાણીમાં તરવાનો અભ્યાસ ન હોય તો માણસ ઊંડા પાણીમાં પડે તો તરત ડૂબી જાય. તરવાના જ્ઞાન સાથે પાણીમાં હાથપગ હલાવવા રૂપી ક્રિયા પણ થાય તો જ પાણીમાં તરી શકાય.
આત્માને વિશે ચાલવું” એનો અર્થ એ કે પુદ્ગલ થકી નિવૃત્તિ થવી જોઇએ. આ નિવૃત્તિ એટલે ચારિત્ર. આત્માને વિશે ચાલવું તે બોધસ્વરૂપ છે. બોધસ્વરૂપ હોવાથી તે જ્ઞાન છે. આત્માને વિશે ચાલવું એટલે જિનેશ્વર ભગવાનનાં વચનમાં શ્રદ્ધા કરવી. એટલે તે સમ્યગુદર્શન છે. આમ, આત્માને વિશે ચાલવું'-એમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેનો સમન્વય થાય છે. એટલે આત્મસ્વરૂપમાં રમણતા કરવાથી મુનિને જ્ઞાન, દર્શન અને ચરિત્ર એ ત્રણે સાધ્ય બને છે. [૧૦૦]યતઃ પ્રવૃત્તિને મળી નખ્યત્વે વા ન તનમ્ ..
अतात्त्विकी मणिज्ञप्तिर्मणिश्रद्धा च सा यथा ।। १३ ।। ४ ।। [શબ્દાર્થ થત: જેથી પ્રવૃત્તિ:=પ્રવૃત્તિ; ન=નથી; મૌ=મણિમાં, મણિને વિશે; તમ્યતે–પ્રાપ્ત થાય; વા=અથવા; ન=નથી; તત્વ=તેનું (પ્રવૃત્તિનું); hતંત્રફળ; મતાત્વિની=અતાત્વિક, અવાસ્તવિક જીજ્ઞતિઃ=મણિનું જ્ઞાન; બિશ્રદ્ધ=મણિની શ્રદ્ધા; =અને; સા=0; યથા=જેમ.]
અનુવાદજેમ, જેથી મણિની પ્રવૃત્તિ ન થાય અથવા તેનું ફળ પ્રાપ્ત ન થાય તો તે અવાસ્તવિક મણિનું જ્ઞાન અને મણિની શ્રદ્ધા છે. (૪)
વિશેષાર્થઃ શ્લોક ૪ અને ૫ ના વિશેષાર્થ સાથે આપ્યા છે. [૧૦૧]તથા યતો શુદ્ધાત્મસ્વમાવવUાં ભવેત્ |
નં વોષનિવૃત્તિર્વાન જ્ઞાનં વર્ણનમ્ I ? રૂ . પ .. [શબ્દાર્થ તથા=તેમ, તેવી રીતે; યત =જેથી; ન=ન, નથી; શુદ્ધ=શુદ્ધ માત્મસ્વમવીવર આત્મસ્વભાવનું આચરણ; મ=થાય; પરંsફળ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org